SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ વિરાગ્યસાર અને ઉપદેશ રહસ્ય. ૧૨૫ કાયા પરમાર્થ સાધનારી છે, એવા વિવેકવાનને કળિકાળ શું કરી શકવાને છે? . - (૧૯) જે કદાપિ અસત્ય બેલતેજ નથી, જે રણસંગ્રામમાં પાછી પાની કરતું નથી, અને યાચકને અનાદર કરતે નથી, તેવા રત્નપુરુષથીજ આ પૃથ્વી રત્નાવતી કહેવાય છે. કેમકે કહેવાય છે કે બહુરત્ના વસુંધરા.” (૨૦) સર્વ આશાપી વૃક્ષને કાપવા મુવાડા જે કાળ, જે સર્વની પાછળ પડ ન હોત તે વિવિધ પ્રકારના વિષય સુખથી કેઈ કદાપિ વિરક્ત થાતજ નહિં. (૨૧) જગતની કલ્પિત માયામાં ફસાઈ છ મમતાથી મારું મારું કર્યા કરે છે, પણ મૂઢતાથી સમીપવર્તી કેપેલા કૃતાંત-કાળને દેખી શકતા નથી. નહિ તે જગતની મિથ્યા મેહ માયામાં અંજાઈ જઈ મારું મારું કરીને તેઓ કેમ મરે? . (૨૨) છતી સામગ્રીને સદુપયોગ કરવામાં બેદરકાર રહે. નારને કાળ સમીપ આવ્યું છતે મનમાં ખેદ થાય છે કે હાય ! મેં સ્વાધીન પણે કાંઈ પણ આત્મ સાધન ન કર્યું, હવે પરાધીને પડેલે હું શું કરી શકું? પ્રથમથી જ સાવધાનપણે સત સામગ્રીને સફલ કરી જાણનારને પાછળથી ખેદ કર પડતાજ નથી. (૨૩) પ્રથમ પ્રમાદવડે તપ જપ વ્રત પચ્ચખાણ નહિં કરનાર કાયર માણસ પાછળથી વ્યર્થ માત્ર દેવને જ દોષ દે છે. ખરે દેષ તે પિતાને જ છે કે પિતે છતી સામગ્રીએ સવેળા ચેત્યે નહિ, (૨૪) બાળ શીઘ વન વયને પ્રાપ્ત કરતે અને જુવાન જરા અવસ્થાને પ્રાપ્ત થતું અને તે પણ કાળને વશ થયે છો,
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy