SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રુઐવિપાક ધ્યાનાષ્ટકમ્૰ ૭૩ જાતિ, કુલ, બુદ્ધિ, ખલ, ઐશ્વય પ્રમુખમાં પ્રગટ વિષમતા ટુખાય છે, સર્વ કોઈને તે એક સરખાં હોતાં નથી. પૂષ્કૃત ક અનુસારે તે સારાં નરસાં કે વધારે ઘટાડે હાઈ શકે છે. કર્મની વિચિત્રતા પ્રમાણે ફૂલની વિચિત્રતા સમજનારા મુનિજનાને તેવી વિષમ સ્થિતિમાં રતિપ્રીતિ હોવી ઘટે નહિ, તેમને પ્રાપ્ત સુખ દુઃખમાં સમભાવજ રાખવા યુકત છે. ૫. અા ! અતિ આશ્ચર્યની વાત છે કે ઉપશમશ્રેણિ ઉપર આરુઢ થયેલા શ્રતકેવળી (ચાદ પૂર્વધર) મુનિયા પણ ક્રુષ્ટ કના ચગે પતિત થઈને અનંત સંસાર પરિભ્રમણ કરે છે. જ્યારે આવા સમથ પુરુષને પણ કવિપાક છળે છે, ત ખીજા સામાન્ય માણસોનુ તા શું કહેવુ...? ફ્રુટ કર્મની પ્રખલતા પાસે પ્રાણીઓનું કઇ પણ ચાલતુ' નથી. ૬. આત્મ સાધકની સકલ સામગ્રી કાર્યસિદ્ધિ થયાં પડે. લાંજ થાકી ગઈ હોય તેમ અટકી પડે છે. પણ કર્મ-વિપાક તા સ્ત્રકા પ ́ત કકારકને અનુસર્યા કરે છે. તે તે તેનુ શુભાશુભ ફૂલ તેના કરનારને ચખાડયા વિના વિરમતાજ નથી. કના પ્રખલ વેગને કાઇ રોકી શકતું નથી. કર્મના વિષાક પેચતાની પૂર્ણ સત્તા કર્મના કરનારની ઉપર અાવે છે. કાયર પુરૂષ તેની પાસે ફાવી શકતા નથી. સમર્થ સાધક તા રાગદ્વેષ કર્મની જડ મઢી સકલ કનુ મૂલથીજ નિકટ્ઠન કરે છે. ૭. આ ક-વિપાક દીર્ઘ સસારી જીવના ધર્મને જોતાં જોતાંમાં હરી લેછે, અને પરિત્ત સંસારી સાધુનું તા છલ જોઇને ભારે ખુશી થાય છે. કર્મને કંઈ શરમ નથી તે વાત અક્ષરે અક્ષર સાચી છે. તે પરમ પવિત્ર ધર્મ મહારાજ સાથે પણ પૂછ્યું
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy