SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાગાષ્ટકમ્ वस्तुतस्तु गुणैः पूर्ण, मनंतै र्भासते स्वतः ॥ હર્ષ વ્યકત્વાત્મનઃ સયોનિપ્રસ્થ વિધોરિય॥ ૮॥ ૩૧ ॥ રદ્દસ્યાર્થ ॥ ૧, સયમી આત્મા શુદ્ધ ઉપયેગરુપિ પિતાના તથા ધૃતિરુપિ માતાને આશ્રય કરી લેાકિક મનાતા માતાપિતાના સગ નિશ્ચય પૂર્વક તજી દેછે. જ્યાં સુધી લૌકિક સ`ખ'ધીએ સાથે સ્નેહ માંધ્યા રહે છે, ત્યાં સુધી નિર્મલ જ્ઞાન, ધ્યાન તથા સમાધિરૂપ આત્મસયમમાં રતિ પડતી નથી. શુદ્ધ સયમમાં રંગ લગાડવા માટે અને સહજ આનન્દ લુઇંટવા માટે લોકિક સ્નેહ અવશ્ય તજવા યુક્ત છે, ૨. સંયમાર્થી આત્મસ્વાથી ખાંધવાના ત્યાગ કરીને શીલ સ`તાષ પ્રમુખ પરમાથી અને નિશ્ચલ પરિણામવાળા અંઆના આશ્રય કરવા ઉજમાલ રહે છે. જ્યાં સુધી કૃત્રિમ સ્વાશ્રી ખઆમાં પ્રીતિ છે ત્યાં સુધી સત્ય પરમાથી શીલાદિક સદ્દગુણામાં પ્રીતિ જાગે નહિ, માટે શીલાદિક સત્ય 'ધુમાં અકૃત્રિમ પ્રેમ જગાવત્રા અર્થે અનાદિ અવિવેક ચેાગે લાગેલા સ્વાથી લાકિક ખધુઓ પ્રતિના કૃત્રિમ રાગ અવશ્ય તજવાજ જોઇએ. કૃત્રિમ રાગનો ત્યાગ કરતાં સહેજ સાત્વિક પ્રેમ અવશ્ય જાગવાના. ૩. સયમાથી પુરુષ સમતારુપી સ્રીના તથા સાધર્ષીરુપી જ્ઞાતિ જનાનાજ આદર કરે છે, પણ બાકીના મતલખીયા લાકિક સંબધીઓને ત્યાગજ કરે છે. લાકિક સ’મધને વિવેકથી છેટ્ટીને આત્મસયમને સાધવાવાળે ઉત્તમ ત્યાગી કહેવાય છે.
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy