SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાષ્ટક શકવાને નથી. સમ્યગ જ્ઞાનવાનું સમ્યગુ દર્શન યા સમકિત રત્નના પ્રભાવથી દિવ્યદષ્ટિજ કહેવાય છે. ૭. મિથ્યાત્વ શલને દવા સમર્થ જ્ઞાનરૂપ વજથી શોભિત મુનિ નિર્ભય છતાં શક ઈદ્રની પેરે આનંદ નંદનમાં વિચરે છે. રત્નત્રયી મંડિત મુનિ નિર્ભય છતાં સહજાનન્દમાં મસ્ત રહે છે. તેવા ગી પુરૂષને સંયમમાં અરતિ થવા પામતી નથી. - ૮ પ્રાજ્ઞ પુરૂષ કહે છે કે જ્ઞાન, સમુદ્રથી નહિ ઉત્પન્ન થયેલું અભિનવ અમૃત છે. ઔષધ વિનાનું અપૂર્વ રસાયણ છે. અને સર્વથી શ્રેષ્ઠ એવું અનુપમ એશ્વર્યા છે. ભાગ્યવંત ભાજ તેને લાભ લહી શકે છે. ભાગ્યહીનને તે પ્રાપ્ત થઈ શકતું જ નથી. સૈભાગી ભમરે તેને મધુર રસ પીવે છે. અને દુર્ભાગી તેનાથી દૂરજ રહે છે. विकल्प विषयोत्तीर्णः, स्वभावालंबनः सदा ॥ ज्ञानस्य परिपाको यः, सः शमः परिकीर्तितः ॥ १ ॥ अनिच्छन् कर्म वैषम्यं, ब्रह्मांशेन समं जगत् ॥ आत्माभेदेन यः पश्ये, दसौ मोक्षंगमी शमी ॥२॥ आरुरुक्षुर्मुनियोंगं, श्रयेद्बाह्यक्रियामपि ॥ योगारुढः शमादेव, शुद्धयत्यंतर्गतक्रियः ॥ ३ ॥
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy