SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે, તરે છે એ છે ૪. જે સમેસરણમાં રાજતાં. ભાંજતાં ભાવિક સંદેહરેક ધર્મના વચન વરસે સદા, પુષ્પરાવર્ત જિમ મેહરે છે ચેટ છે | ૫ | શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કર્મ ચકચૂરરે, ભેગવે રાજ શિવનગરનું જ્ઞાન આનંદ ભરપુરરે ૬ સાધુનું શરણું ત્રીજું ધરે, જેહ સાથે શિવ પંથરે; મૂ લ ઉત્તર ગુણ જે વર્યા, ભવતર્યા ભાવ નિગ્રંથરે છે ચે. શરણ ચૈથું કરે ધર્મનું, જેહમાં અવર દયા ભાવરે, જે જે સુખહેતુ જિનવર કહ્યું, પાપ જલ તારવા નાવરે ! ચેટ ૮ ચારનાં શરણ એ પડિવજે, વલી ભજે ભાવના શુદ્ધ, પદુરિત સવિ આપણાં નિદિયે, જેમ હેયે સંવર વૃદ્વિરે ચેલા ઈહભવ પરભવ આચય, પાપ અધિકરણ મિથ્યાતરે જેહ જિનાશાતનાદિક ઘણું, નિદિયે તે ગુણ ધાતરે છે ચેજે ૧૦ છે. ગુરુ તણાં વચન તે અવગણ, ગંથિયા આપ મત જાલરે, બહુપરે લેકને ભૂલવ્યા, નિદિયે તેહ જંજાલરે એ ચેટ છે ૧૧ છે જેહ હિંસા કરી આકરી. જેહ બોલ્યા મૃષાવાદ, જેહ પરધન હરી હરખીયાં, કીધલો કામ ઉન્માદરે છે ચેટ ! ૧૨ છે જેહ ધન ધાન્ય મૂછી ધરી, સેવિયા ચાર કષાયરે, રાગને દ્વેષને વશ હુઆ, જે કીયે કલહ ઉપાય ચે છે ૧૩ જૂઠ જે આલ પરને દિયાં, જે કર્યો પિશુનતા પાપરે, રતિ અરતિ નિંદ માયા મૃષા, વલિય મિથ્યાત્વ સંતાપરે છે સેવ ૧૪ છે પાપ જે એવાં સેવીયાં, તેહ નિદિયે ત્રીહું કાલરે, સુકૃત અને નુમોદના કીજિયે, જિમ હેયે કર્મ વિસરાકરે છે ૨૦ ૧૬ + ૧ શોભતાં, ૨ ક્ષય, ૩ સાધુ, ૪ પ્રધાન, ૫ દુષ્કર્મ. ૬ અસત્ય વચન, ૭ ચાડીયાપણું,
SR No.023521
Book TitleJain Hitopadesh
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherJain Shreyaskar Mandal
Publication Year1909
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy