SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના રસાયણ બાદ સાંસારિક ક્ષણિક સુખાભાસ કરાવનાર પૌફગલિક પદાર્થોના સંગે જ્યાં કંઈક શાંતિ-તૃપ્તિ ભેગવે એવી સ્થિતિમાં આવે છે કે– -તરત જ મૃત્યુની સહચરી જરા, રાક્ષસી આવીને પિતાના પંજામાં તે પ્રાણને સપડાવી લે છે !! અહાહા ! જગતમાં સુખના માટે તલસતા પ્રાણીને સુખ મળવાની સંભાવના જ કયાં છે? एकत्व भावना (સ્વાગતા છે) gs | માવાનામા, જ્ઞાન-ન--સર... सर्वमन्यदुपकल्पितमेतद्, व्याकुलीकरणमेव ममत्वम् ॥ આ મારે આત્મા જ્ઞાન અને દર્શનના વિવિધ પર્યાથી શોભતે શુદ્ધ-ભવરૂપી એકલો જ છે! બાકી બધા આ જગતમાં જણાતા સુખના સાધનરૂપ મેહ-માયાના પદાર્થો ક૯૫ના માત્ર છે !! એમાં મમત્વ કરવું તે કેવલ ધુમાડાને બાચકા ભરવા જેવું છે !!! अन्यत्व भावना (અનુવ્રુપ છંદ) “ઘર ઘવિષ્ટ હો વિનાશ” સાષિા = કૃતિ મને ! निर्विश्य कर्माणुभिरस्थ कि किम् ? ज्ञानात्मना ना समपादि कष्टम ॥ ९ ॥
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy