SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ | ૨૬ : ભાવના રસાયણ મુક્તિના એટલે પ્રભુની વાણીને કેટલો અતિશાયી મહિમા છે? તેનું સૂક્ષમ ચિંતન કરી, તે પ્રતિ અપૂર્વ આદર-બહુમાન કરવાનું આ લોક સૂચવે છે. દાશ માવના– -અનુષ્ટ્ર છંદ શનિવરવા–રાતે, મા-મેર-કન્યતા ! -માથાં વાતાનું ! સંવર પરમાર ! ૨ છે. कर्मणा निर्जरा धर्म-सूक्ततां लोकपद्धतिम् । વિધિમતા-મેતા, માવાનું મુખ્ય માર્ રૂ હે વિવેકી આત્મન્ ! અનિત્યત્વ, અશરણત્વ, સંસાર, એકત્વ, અશૌચ, આશ્રવ, સંવર, નિર્જરા, ધમસ્યાખ્યાતતા, લોકવ્યવસ્થા, અને બોધિદુર્લભતા આ બાર ભાવનાઓના યથાસ્થિત ભાવનથી તું આ સંસારના બંધનથી મુક્ત થઈશ માટે વિવેકી બની સતત ભાવનાશીલ બન !! વૈષ્ણ-મારના – શાર્દૂલવિક્રીડિત છંદ आयुर्वायुतरत्तरङ्गतरलं लग्नापदः संपदः । सर्वेऽपीन्द्रिय-गोचराश्च चटुलाः संध्या-भ्र-रागादिवत् ॥ मित्र-स्त्री-स्वजनादि-संगमसुखं स्वप्नेन्द्र जालोपमम् । तत् किं वस्तु ? भवे भवेदिह मुदामालम्बनं यत् सताम् ॥४॥ ખરેખર ! આ જગતમાં દીર્ઘજીવી હેવાની ભ્રામક માન્યતાને વશ થઈ અજ્ઞાનદશામાં વર્તતા આત્માને
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy