SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પથે શ્રી નવકાર મહામંત્ર સ્મરણ : ૧૫ ! પાપ નાશ કરે છે. શ્રી નવકાર મંત્રના એક પદ વડે પચાસ સાગરોપમના પાપ નાશ પામે છે અને સમગ્ર નવકાર વડે પાંચસે સાગરોપમના પાપ નાશ પામે છે. इषकावि णमुक्कारो, परमेट्टिणं पगिठ-भावाओं। सयलं किलेसजालं, जलं व पवणा पणुल्लेइ ॥ ९ ॥ પ્રકૃષ્ટ–ભાવથી પરમેષ્ઠીઓને કરેલો એક પણ નમસ્કાર, પવન જેમ જલને શાષવી નાખે, તેમ સકલ ફલેશ-જાળને દૂર કરે છે. ताव ण जायह वित्तण, चितियं पस्थिअं च वायाए । कारण समाढत्ते, जाव ण सरियो णमुक्कारो ॥१०॥ ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી 'પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી, કે જ્યાં સુધી શ્રી પંચ પરમેષ્ટિ નમસ્કાર ને સ્મરવામાં નથી આવ્યા. जं किचि परमतत्त, परमपयकारणं च जं किंचि । તથ રિ ળવાશ, ઘરમ-ગાણિ િ શા. - જે કાંઈ પરમ તત્તવ છે અને જે કઈ પરમ–પદનું કારણ છે, તેમાં પણ આ નવકાર જ પરમ ભેગીઓ વડે વિચારાય છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy