SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩૪ ક સમ્યક્ ચારિત્ર-વિભાગ ૩૮ આધા મુહપત્તિ ચાલપટ્ટો ઉત્સ’ઘટયા. લૂણું!–ગરણાં-કાછલા-કાછલી-પાટણુંછણુ` કે દંડાસણ ૩૯ વગેરે ડેમે ન ચઢાવવાં. મુક્તિના ૪૦ બપારે નિદ્રા ન લેવી. ૪૧ માંડલીનુ કાર્ય* પેાતાને ફાળે આવેલું ખરાખર સમયસર કરવુ. ૪૨ વડીલનું વચન ન ઉત્થાપવુ. ૪૩ વડીલના પ્રત્યે બેદરકાર ન થવુ. ૪૪ ધાતુના વાસણેના ઉપયોગ ન કરવા. ૪૫ કાળના સમયે આગાઢ કારણ સિવાય બહાર ન નીકળવુ.. ૪૬ કાળના સમયે બહાર લઈ ગયેલ વજ્ર પાત્રની જયણા સાચવવી. ૪૭ કાળના સમયે આઢેલ કાંખળીને જયણા પુ રાખવી. ૪૮ રાજ ત્રણથી વધારે વિગઈ ન વાપરવી. ૪૯ દુધ, ઘી, ગળપણમાંથી એકના ત્યાગ કરવા. ૫૦ લૂણાં સ્થ'ડિલભૂમિની તરપણીની વ્યવસ્થા જાળવવી. ૫૧ મુહપત્તીની અવહેલના ચુંથણી ન કરવી. પર આઘાતુ' અહુમાન જાળવવું. ૫૩ જ્ઞાન ધ્યાનની પ્રવૃત્તિમાં પ્રેરણા મેળવવા પૂ॰ ગુરુદેવ પાસે જવું. ૫૪ સયમની મર્યાદાઓની ઉચિત પરિપાલના કરવા માટે જયણા રાખવી.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy