SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ છે ? જ સંયમીજીવન નિર્મળ રાખવા 1 મહાપુરુષોએ સ્વાનુભવમાંથી તૈયાર કરેલ. સચોટ નિયમાવલી – હિતશિક્ષા ? ફક્ત વેશ પહેરવાથી આપણું કામ સમાપ્ત થતું નથી, પરંતુ અંતરંગ-જીવનને સંયમના સંસ્કારોથી સુશોભિત બનાવવાનું છે. * ગુરૂની આજ્ઞાનું પાલન કરવું, કેમકે – ચારિત્રદાતા ગુરુવર્ણ, પચ્ચેથયાર ન થાય; ભવ કોટાકોટી કરી, કરતાં કેટી ઉપાય (૧) छठअठम दसम दुवालसे हिं, मासद्ध-मासखमणेहि -જતા ગુર-રવ, તણંકારિયા મણિયા (૨) અર્થાત-જેઓ છઠ-આઠમ આદિ યાવત્ માસખમણ સુધીની તપસ્યા કરે પણ ગુનિશ્રાએ ન વર્તે તેઓ અનત સંસારી થાય છે. * ગુરુ મહારાજને ઠપકે મળે એવું કાર્ય મન-વચન અને કાયાથી કરવું નહિ.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy