SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પી હિત-શિક્ષા શતક 8 ૩૩૯ ૫ તેમજ વષદ આદિના ટાઈમમાં કુંડી બે ઘડીમાં સંપૂર્ણ સુકાતી નથી, માટે બરાબર નીતારવાને ઉપયોગ રાખો. . (૭૭) હવે કુંડી મુકવાની જગ્યા પણ પથ્થરવાળી હોય તે ત્યાં ઈટ મુકી અથવા રેતીને ઢગલે કરી તેના ઉપર કુંડી મુકવી, નહિ તો કીનારી ન સુકાવાથી તેમજ પથ્થર ઉપર માત્રાને છોટે પડ્યો રહેવાથી જીવની ઉત્પત્તિ થાય. કુંડી નીચે વસ ન મુકવું, કારણ કે –વસ્ત્રની નીચે છે પેસી જાય અને કુંડી મુકતા મરી પણ જાય. (૭૮) પગલુછણીયા ઉપર પગ ઘસાય નહિ તથા તેના ઉપર ચલાય પણ નહિ. તેમજ ચટ્ટાઈને પણ ઉપયોગ કરાય નહિં. | (૭૯) ખાંસી, છીંક, બગાસું આદિ આવે ત્યારે મુખ આગળ મુહપત્તિ કે વસ્ત્ર રાખવું જોઈએ, જેથી વાયુકાયા અને ત્રસકાય આદિ જાની વિરાધના થતી અટકી જાય. (૮૦) ચકલીઓ જીવડાં ખાય અને પછી પાણીમાં ચાંચ નાખી પાણી પીએ, તેથી પાણું અકથ્ય બનવાનો સંભવ છે, માટે ઠંડુ કરવામાં આવતાં પાણી ઉપર વસ ઢાંકવું
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy