SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ : ક8૪ અમ્મફચારિત્ર વિભાગ મુક્તિના - (૫૦) એંઠા મુખે બોલવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય. (૫૧) સાધુઓએ સૂચના આપી હોય કે ન આપી હોય પરંતુ ગૃહસ્થ સાધુઓના માટે સ્પેશિયલ જે કંઈ બનાવે તે આધાકમી કહેવાય. (ર) અણાહારી વસ્તુ પણ ખાસ કારણ વિના લેવી નહિ. (૫૩) ચા તમાકુ છીંકણી આદિનું વ્યસન રાખવું નહિ. . (૫૪) સૂર્યાસ્ત પહેલાંની બે ઘડી (૪૮ મિનિટ) માં ભજન પાણી વાપરનારને રાત્રિ-ભોજનનો દોષ (અતિચાર) લાગે છે. માટે પેથડ શા. મંત્રીની માફક સાંજે બે ઘડી પહેલા આહાર-પાણી વાપરવાનું બંધ કરી પચ્ચખાણ કરી લેવું “રાત્રિ-ભજનના દોષને જાણનારા જે આત્મા દિવસની આદિમાં અને અંતમાં બે-બે ઘડીમાં ખાતે-પીતે નથી તે પુણ્યશાળી બને છે. . (યોગશાસ્ત્ર) છે. આજે દરેક તપસ્વી આત્માઓ દિવસના આરંભમાં બે ઘડીને ત્યાગ કરે છે, પરંતુ દિવસના અંતમાં બે ઘડીને - ત્યાગ કરનારા ભાગ્યે જ જોવા મળશે. કેટલાકને આ વચનો વાત પણ નહીં હોય. માટે દિવસના અંતે બે ઘડીમાં વાપરવાનું બંધ કરવા લક્ષ રાખવું. - ૫૫ અંધારામાં અને સાંકડા-મુખવાળા પાત્રમાં ભોજન ર કરવામાં કે પાણી પીવામાં આવે તો પણ રાત્રિ-જનનો દોષ લાગે. - - (ઉપ પ્રાસાદ)
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy