SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ પર હિત-શિક્ષા શતક : કરપ ધ્યાન કરતાં શિખ્યા! પણ પ્રતિકૂલ-સાગમાં સમતા કેટલી રાખી ? મિચ્છામિ દુક્કડમો પડકાર કરનારા ! આપણા આત્માને પૂછયું કે તારૂ મિચ્છામિ દુક્કડે કુંભારવાળું છે? કે પ્રીમૃગાવતીજી જેવું છે ? (૨૦) પ્રભાત સમય, પ્રભાત પછી પરસ્પર મુખ દેખાય, હાથની રેખા દેખાય ત્યારે પડિલેહણ કરવું, આ બધા મતતરો ખોટા છે. કારણ કે અંધારામાં ઉપાશ્રય હોય તે સૂર્યોદય પણ ન દેખાય, તેથી ભદ્રબાહુ સ્વામી જણાવે છે કે વિરાટ જેવા બોલતાં અને હાલમાં જીવ કર્મથી પ્રતિક્રમણ કરીને તરત મુહપત્તિ-રજોહરણ-નીચેથીચું -ઓવારીયું - ચલપદો-પોકીબળીકાંબળીનો કપડાંસંથાર અને ઉત્તરપટ્ટો, આ દશ વસ્તુનું પડિલેહણ કર્યા પછી કાજે લેતાં સૂર્યોદય થાય તેવી રિતે પ્રતિક્રમણ અને પડિલેહણ શરૂ કરે. અથવા સૂર્યોદય પહેલાં ૧૫ મિનિટે પ્રતિક્રમણ પુરૂ થઈ જાય તેવી રીતે ફરિયાવર-રૂછાથી પ્રતિક્રમણ શરૂ કરે. વળી સૂર્યોદય પહેલાં ૧૫ મિનિટે પડિલેહણ શરૂ કરી પરંતુ ઉપાશ્રયમાં સૂર્યને પ્રકાશ બરાબર ન આવતું હોય કીડી-માંકડ નું આદિ વસ્ત્રમાં દેખાય તેવું અજવાળું થાય વાર પડિલેહણ કરવું.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy