SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ થ વાની જાધનાની પડો ૭૫ સંયમ કૂષિત કરે તે નરકગતિવચ આદિ ગતિ અવય મેળવે છે. ૪૧ ગુરુનો અવિનય કરનાર કદી કલ્યાણની સાધના કરી ન શકે. ૪૨ શરીરને સુકુમાલ ન બનાવવું. સંયમ-તપ અને સ્વાધ્યાદિ પ્રવૃત્તિઓમાં યથા યોગ્ય રીતે પ્રવર્તી શરીરનો કસ કાઢવા લય રાખે તે સાધુ ૪૩ દીક્ષા લીધા પછી મા-બાપનો કે સગા-વહાલનો મહ ન રખાય, તેમની સાથે ગુરુ આજ્ઞા વિના ધમની પણ વાત ન થાય. ૪૪ સાપ કાંચલી ઉતાર તેમ સંસારથી અળગા થયા પછી સંયમીએ તપેલા લોઢાના ગોળાની જેવા તે ગૃહસ્થ સાથે નિરપેક્ષ રીતે કે સ્વચ્છદ રીતે સંભાષણ પરિચય કે પત્ર-વ્યવહારાદિ સર્વથા ન કરવું જોઈએ. ૪૫ સાચા સંચમી માટે ગૃહસ્થા સાથે પરિચય પા૫ છે. ૪૬ પાપને બાપ લાભ છે, અને પાપની માતા માયા છે. ૪૦ નામે વાત કરવી નહિ તે જ સાંભળવી પણ નહિં. ૪૮ જ્ઞાન-દર્શનચારિત્રના પ્રયોજન વગરની કોઈ પણ પ્રવૃત્તિ સંયમીએ કરવી ન જોઈએ,
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy