SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ સયમપાલનની - વિશિષ્ટ મર્યાદા - છે અને કર્મ કો ✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪✪4000 ૧ વિગઇ વાપરવી તે સાધુ માટે પાપ છે, કારણે ગુરૂ મહારાજની અનુજ્ઞા મેળવીને પ્રમાણસર વાપરવા ઉપયાગ રાખવા. ૨ દિવસે ઉંઘવું તે સાધુ માટે દૂષણ છે. ૩ ઢાડવું કે જલદી ચાલવું તથા રસ્તે ચાલતાં હસવું કે વાતા કરવી સાધુ માટે ઉચિત નથી. ૪ ભુલ થઈ જાય તેા સરલ-ભાવે ગુરૂ મહારાજ આગળ નિખાલસથી ઇકરાર કરવા જોઇએ. ૫ કપડાના કાપ બહુ મેલા થયા પહેલાં ન જ કાઢવા. ૧ વાર વાર વાપરવું કે વાસના પાષવા ખાતર વાપરવું ઉચિત નથી. ૭ સારી વસ્તુ આપણી પાસે આવી હાય તા ખીજા સાધુની ભક્તિ કરવી જોઈએ. ૮ ગુરુ મહારાજ આવે ત્યારે “મથએણ વ'દામિ કહેતાં જ ઉભા થવું જોઈએ. ૯ પેાતાની બુદ્ધિના ઉપયેાગ શુરૂઆજ્ઞા થયા પછી કદી પણ ન કરવા.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy