SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ પથ ઉપધિત પ્રમાણે | ૨૬૭ : વખતે મુહપત્તિને તીરછ રીતે મેંઢા આગલ કરી કંઠના પાછળના ભાગે ગાંઠ દઈ શકાય તેટલી મુહપત્તિ જાણવી. ચાલપટ્ટો–સ્થવિરાને માટે પાતળે અને યુવાનને માટે જા જાણ. સ્થવિરાન ચલપટ્ટાને બમણે ક્યાંથી અને યુવાનોના ચલપટ્ટાને ચારગણે કર્યોથી હાથપ્રમાણ સમરસ થાય તેટલું માપ જાણવું. સંથાર-ઉત્તરપટ્ટો-અઢી હાથ લાંબા અને એક હાથ ને ચાર આંગલ પહોળા જાણવા. ડાંડે–પિતાના શરીરની ઊંચાઈ પ્રમાણે એટલે કે કાન કે નાસિકાના છેડા સુધીનું હોવું જોઈએ. ઉપર પ્રમાણે ઉપાધિસબંધી માહિતીને જાણે સમજી થાચિત–વિવેકબુદ્ધિના ઉપયોગ પૂર્વક શક્ય હોય તેટલી બિન-જરૂરિયાતી ચીજોને ત્યાગ કરી બેદરકારીથી લાગતા અપમાદિના પરિહાર માટે ઉદ્યત થવું ઘટે. @ @@@@@ @@ @ @ છે. ક સંસ્કારોની ભૂમિ પલટાયા છે હું વિના સંસકારે નિષ્કિય બનતાં નથી જ | અને સંસ્કારની નિષ્ક્રિયતા એ જીવનછે શુદ્ધિનું પ્રથમ સોપાન છે. ©©©©© છે. ઉછ9©©e
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy