SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૫૮ : મુક્તિના સમ્યક્ત્તારિત્ર વિભાગ કરનારા અ-ગીતા ભ્રૂણા સાધુએના વિહારના ’ અથ પણ સમજવા. શ્રી એઘનિયુક્તિ, શ્રીમહાનિશીથ સૂત્ર આદિમાં જ્ઞાની– ભગવંતાએ નીચેના કારણે એ સમુદાયથી નિરપેક્ષ બની સ્વત’ત્ર વિચરનારા સાધુઓને વિહાર અ—ચેાગ્ય ઠરાવ્યા છે, ૧ ધ ચક્ર, સ્તૂપ, જીવ'તસ્વામીની પ્રતિમા આદિને જોવા માટે, ૨ તીર્થંકર-ભગવતેાના જન્મ, દીક્ષાદિ કલ્યાણક-ભૂમિને જોવા માટે. ૩ માટા જમણવારના પ્રસગે ગે ચરી આદિ માટે. ૪ પગ છૂટા કરવા–વિહારની લાલસા માટે. ૫ સારા આહાર-ઉધિ વગેરે મળતી હૈાય તેવા દેશગામમાં જવા માટે. આમાં ધ ચક્ર સ્તૂપ, જીવ'તસ્વામીની પ્રતિમા, આદિ તીર્થોના દર્શનને અ-ચેાગ્ય ઠરાવવાના આશય એ છે કે સાધુઓને સંયમ-યાત્રાની પ્રધાનતા ઢાઇ જ્ઞાન, યાન અને સંયમ-આરાધનાની અનુકૂલતાએ વિહારતા ક્રમે વચમાં આવી જતા તીર્થાની યાત્રા-૫શના કરવાની હોય છે, ખાસ યાત્રા માટેજ જવું, તે આર્શ-સમારંભમાં રહેલા ગૃહસ્થાને વિશિષ્ટ
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy