SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અવાધ્યાય-કાળ : ૨૦e ! manninnnnnn બિંદુ ભૂમિ ઉપર પડયું હોય તો તે સાઠ હાથની બહાર લઈ જઈને તે ભૂમિ ધાયા પછી સ્વાધ્યાય કલ્પ. ૧૩ માખીના પગ જેટલો પણ ઇંડાનો અથવા લેહીનું બિંદુ ભૂમિપર પડયું હોય, તે સ્વાધ્યાય કપે નહિ. ૧૪ ગાય વિગેરેનું જરાયુ જ્યાં સુધી લાગેલું હોય ત્યાં સુધી અસ્વાધ્યાય જાણો, અને જરાય પડયા પછી ત્રણ પિરસી સુધી અસ્વાધ્યાય જાણ ૧૫ બિલાડી વિગેરેએ ઊંદર વિગેર માર્યો હોય તો એક અહોરાત્ર અસ્વાધ્યાય જાણ. લેટલે કાળ નદિર વિગેરે પણ ભણવું નહિ. ૧૬ એજ પ્રમાણે મનુષ્યના સંબંધમાં પણ જાણવું, વિશેષ એટલું કે ઉપાશ્રયથી સે હાથ સુધીમાં મનુષ્યના અવયવો અથવા ચર્મ માંસ, રૂધિર હાડકું વિગેરે પડ્યા હોય તો અસ્વાધ્યાય જાણ પણ જે ઉપાશ્રય અને તે અવયવ વિગેરે પડેલા સ્થાનની વચ્ચે રાજમાર્ગ ધારી રસ્તે હોય, તે સ્વાધ્યાય થઈ શકે. ૨૭ સ્ત્રીઓને ઋતુ આવે ત્યારે ત્રણ દિવસ સુધી સ્વાધ્યાય કશે નહિ. પણ જે પ્રદરને રોગ થયો હોય તો, તે રાગ હાઈ સ્વાધ્યાય કપે નહિ. ૧૮ કોઈ ગર્ભવતીને પુત્ર પ્રસવ થયો હોય, તો સાત દિવસ સુધી અસ્વાધ્યાય અને જે પુત્રી થઈ હોય તો, ૧૪
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy