SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૦૦ : મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થ! મુક્તિના માટે શાસ્ત્રને અનુસારે જે આત્માએ ક્રિયા કરે છે, તેમનુ' જ શુદ્ધચારિત્ર છે એમ જાવુ.. (૮) વચન-નિરપેક્ષ વ્યવહાર જુડો કહ્યો, વચન-સાપેક્ષ વ્યવહાર સાથેા. વચન-નિરપેક્ષ વ્યવહાર સંસાર-ફળ, સાંભળી આદરી કાંઇ રાચેા-ધાર॰ ૫૪૫ – તે જ મહા પુરુષ ચેાથી ગાથામાં જણાવે છે કે: પ્રભુની આજ્ઞાને ઠોકરે મારીને જે કઈ વ્યવહાર કરવા તે સવ જૂડા વ્યવહાર છે. અને ભગવાનની આજ્ઞાને લક્ષ્યમાં રાખીને તેમની આજ્ઞાને અનુસરીને જે કઈ વ્યવહાર કરવા તે સવ સાચા વ્યવહાર છે. પ્રભુની આજ્ઞાની અપેક્ષા વિનાના સવ વ્યવહાર સહસારની વૃદ્ધિ કરનાર છે. માટે ભગવાનની આજ્ઞાની અપેક્ષા રાખ્યા વિના જે ઈ. વ્યવહાર થાય છે, તેમાં પ્રીતિ ધારણ કરવી નહીં. (૧) માટે માસે ઉગા બન્ના, પત્તિસ્થળ વાળુ 1 कलहे गिहत्थ - मासाहि, सम्यं तीह णिरत्थयं ॥ ગચ્છાચારમાં જશુાવ્યું છે કે :-માસખમણને પારણે આસખમણુ, એ-માસીને પારણે એ-માસી, ત્રણ-માસીને
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy