SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ તે ફરી છપાવવા ભાવના છે. તો આ૫ મને શી સંપાદિત કરી દે તે સારું છે” ૫૦ ૫. શ્રી જ્ઞાનસાગરજી મ. શ્રીએ પy આ વાતને સમર્થન આપ્યું. પૂ ઉપા, શ્રી ધમસાગરજી મ. ના શિક્ષણ પૂરુ ૫શ્રી અભયસાગરજી મ. શ્રી નાનાવિધ પ્રવૃત્તિઓ જવાબદારીઓ છતાં પરિણું તથા “ભાવ” તું ને વૈદ્ય કિ” ન્યાયે વર્તમાન શ્રમણ-સંસ્થામાં આચાર-નિષ્ઠાના ઝંખવાઈ રહેલ દીપકમાં વધુ તલ-પૂતિ કરવાના આશયને બર લાવવા માટે આ કાર્ય રવીકાયું. પછી પૂ. આ. શ્રી કેલાસસાગરસૂરિ મ. તથા ૫૦ પં. શ્રી જ્ઞાનસાગરજી મ. અમારે ત્યાં પધાર્યા. અમારા શ્રી સંઘને જ્ઞાનખાતામાંથી આ પુસ્તિકા પ્રકાશનનો લાભ લેવા પ્રેરણા કરી. જેને કે અમે એ સહર્ષ સ્વીકાર કર્યો. આ પુસ્તિકાનું છાપકામ પ્રફ વ્યવસ્થા આદિમાં બી. પી. પ્રેમના વ્યવસ્થાપકો મનહરભાઈ તથા ભૂપતભાઈએ ખૂબ સહયોગ આપેલ છે. તેમજ ટાઈટલ પેજ સુંદર બનાવી આપવા અમદાવાદના આર્ટિસ્ટ શ્રી ઉસરે, તેમજ ટાઈટલનું છપાઈકામ કરી
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy