SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ જ પ્રમાદની વ્યાખ્યા અનંત પુણ્ય-રાશિએ મળેલી ધમરાધન-સામગ્રીને સદુપયોગ કરી જીવન સફલ બનાવવાની સેનેરી પળ ઘણું વાર આરાધક-આત્માઓ ગુમાવી બેસે છે, તેમાં મુખ્યતઃ પ્રમાદ જ કારણભૂત હોય છે, પણ અહીં પ્રમાદ કયા સ્વરૂપમાં ધર્માભિમુખ થતા આપણા માનસને પાછું પાડવા આવી ઊભો રહે? તે જાણ્યા વિના વિવેકી-પ્રાણુ યાચિતપ્રવૃત્તિમાં ઉદ્યત થઈ શકતો નથી, માટે અહીં પ્રમાદને મુખ્યાર્થ જણાવી સામાન્યતઃ સુસ્તી-આળસ કરવારૂપના પ્રચલિત અને ધર્મારાધનામાં અપ્રસ્તુત જણાવેલ છે. મારો જ્ઞાન-ઈરા–વિચ-પાન-પ-રત--- दुप्पणिधान--धर्मानादरभेदाष्टविधः" (શ્રીગશાસ્ત્ર સ્વપsવૃત્તિ પ્ર. ૧૦ ગ્લો, ૨, ૫, ૩૯) પ્રમાદ એટલે જ્ઞાન, દર્શન ચારિત્ર સિવાયની પ્રવૃત્તિમાં તત્પરતા દાખવવી. તેના આઠ ભેદ છે – ૧ અજ્ઞાન–હિતાહિત-વિવેચનશક્તિને અભાવ. ૨ સંશય–શુભ – પ્રવૃત્તિના આખરી પરિણામમાં
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy