SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ # ૨૩. વીશ અસમાધિસ્થાને છે. # # @ @ @ @ @ @ @ @ @ @ જે રાગ-દ્વેષના અનાદિકાલીન સંસ્કારોને જાગૃત કરી આત્માને અસમાધિ-આર્તધ્યાન દ્વારા વિષમ કર્મો બંધાવનારા વીશ અસમાધિસ્થાનનું સ્વરૂપ પ્રત્યેક મુમુક્ષુએ વિચારણીય હાઈ તેનું ટૂંક-વરૂપ અહીં આપ્યું છે. ૧ ઉતાવળથી ચાલવું. (ઈર્યાસમિતિની જયણ ન પાળવવાના કારણે કર્મો બધી પરિણામે આત્માને અસમાધિ કરાવનારું છે.) ૨ પુજવા-પ્રમાજવાના ઉપયોગ વિના અ–જયણાએ બેસવું. ૩ વિધિપૂર્વક જયણા પાલવાના ઉપયોગ વિના જેમ તેમ પૂછ-પ્રમાઈને બેસવું. ૪ આગંતુક-સાધુઓ સાથે કલહ-ઝગડો કરે. પ સંયમના ઉપકરણ વિના ભેગ-સુખાથે વધુ પડતા આસન, શયન, પીઠ-ફલક વગેરે રાખવા, અગર શેષકાલમાં પણ પાટ, પીઠ ફલક આદિને નિષ્કારણ ઉપયોગ કર. ૬ રત્નાધિક (દીક્ષા પર્યાયમાં વડીલ)/ ગુણીજનની સામે અવિનયથી બેલવું.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy