SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ કે ૨૨ તેર ક્રિયા-સ્થાને છે જ્યાં સુધી આત્મા આશ્રોની સમજણપૂર્વક કમબધ રાકવા સંવર–માગે પ્રવર્તે નહિં ત્યાં સુધી વાસ્તવિકઆરાધનાનું ફલ હસ્તગત થઈ શકતું નથી, માટે સંયમની આરાધના કરનારે જ્ઞાનાદિ રત્નત્રયની સાધના માટે અચૂક ઉપગની સાથે અનાદિકાલના અભ્યાસથી સાહજિક વિપરીત પ્રવૃત્તિ ન થઈ જાય તે માટે નીચેના તેર કિયાસ્થાને ધ્યાનમાં રાખવા ઘટે. ૧. અથકિયા-પૌગલિક પદાર્થોની જરૂરિયાત પૂર્ણ કરવા કરાતી આરભાદિકિયા ૨, અનWકિયાં-લાલસા ખાતર, અગર પ્રોજન વગર અજ્ઞાનાદિથી કરાતી આરભાદિ ક્રિયા. ૩ હિંસાક્રિયા–આગળપાછળના વૈરભાવથી કરાતી ક્રિયા. ૪, અકસ્માતક્રિયા-એક અશુભાચરણ કરતાં સહસા જાણબહાર બીજુ અશુભાચરણ થઈ જાય, જેમકે એકને મારવા જતાં વચમાં બીજે. અડફેટમાં આવી જાય. ૫, દષ્ટિવિપર્યાસકિયા-મિત્રને શત્રુ અગર શત્રુને મિત્ર માની રાગ-દ્વેષાદિની થતી પ્રવૃત્તિ. ૬. મૃષાક્રિયા-ક્ષણિક–તુરછ પદગલિક લાભ ખાતર અસત્ય બાલવું.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy