________________
પથ
મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થો
: ૧૪૩ !
૪. અલપ-લેપા–જે ચીજ વહરતાં હાથ અને વાસણ ન ખરડાય અગર થોડા ખરડાય તે રીતે ગોચરી વહેરવી.
૫. અવગૃહિતા-ગૃહસ્થ પિતાના ખાવા માટે થાલીમાં લેવા વાટકી આદિમાં કાઢી રાખેલ રઈ વહોરવી.
૬. પ્રગૃહિતા- થાલીમાં પીસી જમવાના પ્રસંગે હાથમાં કેળિયે લઈ મોઢામાં મૂકવાની તૈયારી પ્રસંગની તૈયાર ચીજ વહેરવી.
૭. ઉજિત-ધર્મિકા–ગૃહસ્થની દષ્ટિએ નિરુપયેગી છાંડવા લાયકની ગોચરી વહેરવી.
ઉપર મુજબની ગોચરી વહા૨વાની પદ્ધતિ પ્યાલામાં રાખી પ્રસંગે પ્રસંગે વિવિધ અભિગ્રહ-ધારણા આદિદ્વારા માનસિક અશુભ વિચારધારા-અનાદિકાલીન વાસનાને નિગ્રહ કરવો જોઈએ.
- સાધુતાના આધાર સ્તો છે ? ગુરૂ વિનય-વાધ્યાય અને યથાશક્તિ વાસનાના છે છે. નિગ્રહની સતત પ્રવૃત્તિ. જ વિકારી ભાવે ન ઉપજે તેવા વાતાવરણમાં
અધ્યયનાદિ માટેની તત્પરતા, છે અહમમના વિષચક્રમાંથી નિકળવા પંચ-પરમેષ્ઠીઓની છે
ભક્તિ દ્વારા સાચા આત્મ-સમર્પણની ભાવના કેળવવી.