SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ પંથે મુષ્ટિ-જ્ઞાનરૂપ પદાર્થી ૪ ૧૩૫ : - ઈ સામાન્યતઃ દ્રવ્ય પ્રાણાની હિંસા નિમિત્તે થનારા કર્મ બધને અટકાવવા પૂરતા કરાતા જયાના ઉપયાગવત-સાવચેત રહેવાના અને મર્યાદિત સમજી ભાવઆરાધનાની યથાર્થતા પ્રાસ કરાવનાર ભાવ.-પ્રાણાની હિંસા ન થાય તે માટે પૃથ્વી જાગૃતિ રાખવી જોઈએ. ૧૪ ૧૮૦૦૦ શીવાંગ થ અન ત-ઉપકારી તીથ'કર–પરમાત્માએ સયમની સર્વાંગશુદ્ધ આરાધના કરવા માટે ઉપયુક્ત રહેવા નાના પ્રકારે રૂપકષ્ટાંતા દ્વારા પણ સદ્ધાન્તિક અહુન-વિષયા સમજાવ્યા છે, તેથી સર્વ-સાધના ત્યાગપુર્વક વિરતિભાવની પ્રાપ્તિ થયા પછી તેના ટકાવ માટે શીલ-ચારિત્રના અઢાર હજાર ભેદાને શીલાંગ-રેથની ઉપમા આપી શાસ્ત્રકારાશે સચમની આરાધનાના માર્ગે ચાલનાર મુમુક્ષુને મચમના વિશુદ્ધ અધ્યવસાયેાની પ્રાપ્તિ સુગમ કરી છે. -પોસા, વિય-મીમા સમળાશે જ ! सीलिंगसहस्साणं अट्ठारसगस्स णिफत्ती ॥ ( શ્રી ધર્મરત્ન પ્રકરણ ) દશ પ્રકારના શ્રમણધમાં સ્થિત રહી, ચાર સત્તાના ત્યાગ કરી અને પાંચે ઇન્દ્રિયાના નિગ્રહ કરી પૃથ્વીકાય ગાહિ શની વિશ્વધનાના ત્રિવિધ ત્રિવિધ ત્યાગ કરવા તેનું નામ ખરી વિરતિ છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy