SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પળે મુષ્ટિ જ્ઞાનરૂપ પદાર્થો : ૧૨૧ : આ પચિ ઈન્દ્રિયોના વિષયભૂત સારા કે ખોટા સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ ઉપર રાગ-દ્વેષને ત્યાગ કરવો અને ઇન્દ્રિયોની પ્રવૃત્તિ સમભાવે કેળવવા પ્રયત્નશીલ થવું ૩૮ થી ૬૩ પચ્ચીસ પ્રકારની પડિલેહણ–વસ્ત્ર કે મુહપત્તિની પ્રતિલેખનાના ધ્યાનમાં રાખવા લાયક પચ્ચીસ પ્રકારો (જે આગલા ત્રીજા સમ્યફચારિત્ર વિભાગમાં પડિલેહણ-અધિકારમાં કહેવાશે.) ૬૪ થી ૬૬ ત્રણ ગુપ્તિ—મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ કરવી, ૬૭ થી ૭૦ ચાર પ્રકારના અભિગ્રહ–આદર્શ—સાધુતાને પ્રકૃષ્ટ ભાવને મેળવવા તથા શરીરાદિદ્વારા ઉત્કૃષ્ટ પરિષહ-સહનાદિ કરવાની સમર્થતા કેળવવા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અભિગ્રહ ધારવા, ઉપર મુજબ ચારિત્ર લીધા પછી તેમાં દઢતા મેળવવા તદુપયોગી માનસિક વિચારોની શુદ્ધિ અને દઢતા મેળવવા ઉપયોગી કરણસિત્તરીના સીત્તેર ભેદ સ્મૃતિપથમાં રાખી વિશુદ્ધિપૂર્વક આદર્શ—સંયમનું આસેવન કરવા તત્પર થવું. આરાધનાની દિશા છે ક વીતરાગ-પ્રભુની આજ્ઞા-ગુરૂ નિશ્રા અને શાસ્ત્રીય-મર્યાદા છે. આ મુજબ આરાધનાની તત્પરતા આરાધનાની સાચી દિશા છે. આ
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy