SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ : ૮ : હિતકર સૂચન મુક્તિના महान्तं कार्यमुद्दिश्य, यो विधत्ते परिश्रमम् । તસિઢ્ઢો તત્ત્વ છેાવઃ, સ્વાસિદ્ઘો નીચેષ્ટિતમ્ || o || ૧૦. સ્વાધ્યાય અને તપ એ સયમીની બે ચક્ષુ છે, ૧૧ આવશ્યક અને સાધુક્રિયાના સૂત્રાનુ' અથ પૂર્ણાંક ખૂબ ચિંતન-મનન કરવું', . ૧૨. સમિતિ-ગુપ્તિ અને સામાચારીના જ્ઞાનને સમ્ય આચરણોદ્રારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવા. ૧૩. કોઇપણુ જ્ઞાનાભ્યાસ અને તપ ક્ષયાપશ્ચમ ન હેાવાના કારણે ન થઇ શકે તે। એની ચીવટ અવશ્ય રાખવી ! પણ ખેદ ન કરવા!!! ૧૪. ચાર દુ:ખ શય્યા. ૧. વીતરાગના વચનમાં અશ્રદ્ધા. ૨. બીજાને મળતા લાભની ચાહના. ૩. સુદર શબ્દાદિ–વિષયની અભિલાષા. ૪. સ્નાન, શરીર મન, અને ધાવાની આકાંક્ષા. આ ચારને આધીન અનેલેા સચમી પરિણામે લક્ષ્યહીન અની દુઃખી જ થાય છે. ૧૫. ચાર સુખશય્યા— ૧. વીતરાગના વચનાની શ્રદ્ધા. ૨. મીનને મળતા લાભની ઈચ્છાના ત્યાગ. ૩. સારા વિષયેાની સ્પૃહાના ત્યાગ, ૪. શરીર-વિષાના ત્યાગ. આ ચારનું' પાલન કરનારા સયમી પેાતાનુ લક્ષ્ય જલ્દી સિદ્ધ કરી શકે છે.
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy