SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ કે કલ્યાણકારી હિતશિક્ષા મુક્તિના ૩૩. આચાર, વિચાર અને ઉચ્ચાર ત્રણેની એકતા જ જીવનના પરમનિગૂઢ રહસ્યભૂત-તવને પમાડી શકે છે, માટે બનતા પ્રયને આ ત્રિપુટીને વિસંવાદિત ન બનવા દેવી. ૩૪. બહુધા જગતના પ્રાણીઓએ કરેલી પ્રશંસા એટલે ટાપટીપ-પલીશ-સફાઈ કરેલ જૂઠાણુને જ એક પ્રકાર હોય છે, માટે ભરતપુરી-લેટાની જેમ અનિયત લેકપ્રશંસાને પિતાના કર્તવ્યોનું માપયંત્ર માની લેવાની રખે ! ભૂલ ન થાય, તે માટે સદા જાગૃત રહેવું. ૨૫. જગતુમાં હજી કદાચ વિચારાનુસાર ઉચ્ચાર કરવાની શક્યતા છે, છતાં ઉચ્ચારાનુસાર આચાર-વર્તન બહુ દુશકય છે, માટે વિચારાનુસાર વર્તન કેળવવા પ્રયત્નશીલ બનવું. ૩૬. જીવનને આદર્શ બનાવવા માટે વધુ પ્રગતિ કદાચ ન સધાય તે તે માટે શક્ય પસ્તાવો રાખ પણ કોઈ જાતનું કલંક જીવનની સાધનાને દૂષિત ન બનાવે તેનું પૂર્ણ ધ્યાન રાખવું ઘટે. હિતશિક્ષા तावाउ सावसेल, जाव थेोवावि अस्थि ववसाओ। ताव करेज्ज अप्पहियं, मा तल्पिह ! हा! पुणो पज्छा ॥ શ્રી મહાનિશીથ સૂત્ર (અધ્ય, ૬, ગા. ૪૧૧) હે ભવ્યાત્માઓ ! આયુની અવિધ પર્ણ નથી, અને ડી-ઘણી પ્રવૃત્તિ કરવાનું સામર્થ્ય ખૂટયું નથી ત્યાં સુધીમાં આત્મહિત સાધી લે !!! પાછળથી વ્યર્થ પશ્ચાત્તાપ ન કરતા WW
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy