SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાધિદેવના દર્શન—પૂજન આદિનું ફળ [ ૭૭ છે, જિન ગૃહના મધ્યભાગને વિષે પહોંચતા દ્વાદશ (પાંચ ઉપવાસ )ના લને પામે છે અને શ્રી જિનેશ્વરદેવને દેખવાથી દર્શન કરવાથી માસેાપવાસ (એક મહિનાના ઉપવાસ )ના લને પામે છે. k અન્યત્ર પણ કહ્યું છે કે— संपत्तो जिणभवणे, पावइ छम्मासिअं फलं पुरिसो । સંવયિં તુ તું, વાવેલદિલો હહ્દર્ ॥ર્॥” શ્રી જિનભવનને પ્રાપ્ત થયેલા પુરૂષ છ માસના ઉપવાસના ક્લને પામે છે અને દ્વાર દેશે પહોંચેલા પુરૂષ સંવત્સર–બાર માસના ઉપવાસના ફુલને પામે છે. (૧) વળી पयाहिणेण पावर, वरिससयं फलं तओ जिणे महिए । पावर वरिससहस्सं, अणंतपुण्णं जिणे थुणि ॥२॥ " પ્રદક્ષિણા દેવાથી સેા વર્ષના ઉપવાસના શ્ર્વને પામે છે, શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી હજાર વર્ષના ઉપવાસના ફળને પામે છે અને શ્રી જિનેશ્વરદેવાની સ્તુતિ કરવાથી જીવ અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. (૨) એ માટે શાસ્ત્રમાં કહ્યું છે કે— “ સયં મળે કુળ, સદ્દણં ચ વિહેવળે । લયસાહસ્તિના માહા, અત્યંત ગૌમવાડું ॥ ક્ ॥” શ્રી જિનેશ્વર પ્રભુના બિમ્બને પ્રમાર્જન કરતાં સેા ગુણું, વિલેપન કરતાં હજાર ગુણું, પુષ્પની માલા ચઢાવતાં લાખ ગુણું અને ગીત તથા વાજિંત્ર વગાડતાં અનંત ગુણું પુણ્ય ઉપાર્જન થાય છે. (૩) 66
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy