SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ દેવો શરીરની કાન્તિ સૌમ્ય હાવાથી શ્રી વીતરાગ પરમાત્મા મી જેવા દેખાય છે અને જ્ઞાનના પ્રકાશ કરનાર હાવાથી તેઓ આદિત્ય-સૂર્ય ઢુત્રાય છે. (૩૭) 3] पुण्यपापविनिर्मुक्तो, रागद्वेषविवर्जितः । श्री अद्द्भ्यो नमस्कारः कर्त्तव्यः शिवमिच्छता ॥ ३८॥ " મોક્ષની ઈચ્છાવાળા પ્રાણીએ પુણ્ય-પાપથી સર્વેથા રહિત અને રાગદ્વેષથી વિવર્જિત એવા નમસ્કાર શ્રી અરિહંત પરમાત્માઓને કરવા લાયક છે. (૩૮) "< अकारेण भवेद् विष्णू, रेफे ब्रह्मा व्यवस्थितः । हकारेण हरः प्रोक्तस्तस्यान्ते परमं पदम् ॥ ३९ ॥ ' અકાર વડે વિષ્ણુ, રકાર વડે બ્રહ્મા અને હકાર વડે હર મહાદેવ કહેલા છે. તેના અંતે-ઉપર અનુસ્વાર છે, તે પરમપદ-મેાક્ષ છે. (૪) (૩૯) "6 अकार आदि धर्मस्य, आदिमोक्षप्रदेशकः । સ્વયં પરમ જ્ઞાન–માતેન ઉચ્ચતે ॥ ૪ ॥ ” અકાર અક્ષર ધર્મની આદિને કહે છે, આદિ મેદક્ષને દેખાડનાર છે અને આત્માનું સ્વરૂપ એવું જે કેવળજ્ઞાનતત્સ્વરૂપ છે, તેથી તે અકાર કહેવાય છે. ૧ (૪૦) << (6 रूपिद्रव्यस्वरूपं वा दृष्ट्वा ज्ञानेन चक्षुषा । રહ્યું એમોન વા, વાસ્તેન પુતે ॥ ́ ॥ ,, જ્ઞાનરૂપી ચક્ષુ વડે રૂપીદ્રચના સ્વરૂપને તેમજ લેકને અને અલકને જોનારી હાવાથી રમાર (ર) કહેવાય છે. (૪૧)
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy