SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ જયદી “ પતાય રાવ, ત્યાર થી .. महादेवाय सततं, सम्यग्भक्त्या नमोनमः ॥ ८॥" • અનન્તરોક્ત સ્વરૂપવાળી ગુણ સમ્પદાને પામેલા શાન્તરાગદ્વેષ જેમના સર્વથા શમી ગયા છે–નાશ પામ્યા છે એવા, કૃતકૃત્ય-જેમના સર્વ પ્રજને સમાપ્ત થયા છે એવા, ધીમાન–કેવળજ્ઞાન લક્ષણ ધી–બુદ્ધિ અથવા સત્વને ધારણ કરનારા મહાદેવ–કલ્પિત નહિ કિન્તુ પારમાર્થિક દેવને સ –સત્યભક્તિ-પ્રીતિવિશેષવડે વારંવાર નમસ્કાર થાઓ. ભક્તિકૃત સંભ્રમ બતાવવા માટે બે વાર “નમો પદ વાપર્યું છે.(૮) “વપુલ તવાઇડરરે, મવન ! વીતરાતાજા नहि कोटरसंस्थेऽग्नौ, तरुर्भवति शाद्वलः ॥ १॥" હે ભગવન ! આપની મૂર્તિજ આપની વિતરાગતા જાહેર કરે છે. અગ્નિ મધ્યમાં વર્તતે હોય તે વૃક્ષ કદાપિ લીલુછમ રહી શકે? ન જ રહી શકે. (૧)
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy