SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનભવનમાં તજવા ચેાગ્ય આશાતનાએ ૨૩–ઉઘરાણી કરવી. ૨૪–વિલાસ કરવા. ૨૫–૫રપુરૂષ-પરસ્ત્રી સાથે પ્રસંગ કરવા. ૨૬-મુખકાશ ન કરવા. ૨૭–અશુદ્ધ શરીર રાખવું. ૨૮–અશુદ્ધ વસ્ત્ર પહેરવું. ૨૯ અવિધિપૂર્વક દર્શન-પૂજનાદિ કરવાં. ૩૦-ચિત્તની એકાગ્રતા ધારણ ન કરવી. ૩૧–સચિત્ત દ્રવ્ય બહાર મૂકી ન આવવું. ૩૨-એકશાટી સાંધા વિનાનું ઉત્તરાસંગ ન કરવું. ૩૩–અંજલિએ હાથ ન જોડવા. | ૧૯૫ ૩૪–હલકા પ્રકારનાં પૂજાનાં ઉપકરણા રાખવાં. ૩૫–હલકા પ્રકારનાં પુષ્પાદ્ધિ વાપરવાં. ૩૬-પૂજાના અનાદર કરવા. ૩૭–શ્રી જિનેશ્વરદેવના પ્રત્યેનીકને—શત્રુભાવે વર્તનારાને વારવા નહિ. ૩૮-ચૈત્યદ્રષ્યને ખાવું. ૩૯-ચૈત્યદ્રવ્યને ખાનારની ઉપેક્ષા કરવી. ૪૦–છતી શક્તિએ પૂજા-વન્દનાદિમાં મન્દ આદર ધારણ કરવા. ૪૧–દેવદ્રવ્યાદિ ખાનાર સાથે વ્યાપાર–મૈત્રી આદિ કરવાં. ૪૨-દેવદ્રવ્યાદિ ખાનારની નાકરી કરવી, તેને શેઠ તરીકે સ્વીકારવા અને તેની આજ્ઞા આદિ માન્ય રાખવી. ઉત્કૃષ્ટથી ૮૪ પ્રકારની આશાતનાઓનાં નામઃ૧ શ્લેષ્મ અને ખળખા આદિ નાખવા.
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy