SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨] દેવદર્શન સમાધાન કેટલા છે અને કેટલા નથી, એની ચર્ચા કરવા કરતાં “આપણે કેવા થવું જોઈએ?” એની ચર્ચા, એ જ અત્યંત લાભદાયક છે. જેઓના હૈયામાં વિધિને રાગ અને અવિધિને પશ્ચાત્તાપ બેઠે છે, તેઓની અવિધિવાળી ક્રિયા પણ શાએ નિન્ટી નથી. કિન્તુ પ્રશંસી છે. અવિધિએ કરવા કરતાં ન કરવું, એ સૂત્રવિરૂદ્ધ વચન છે. જ્યારે વિધિથી કરવા માટે અવિધિ થઈ જાય, તે પણ અનુષ્ઠાનને ન છોડવું, એ સૂત્રા નુસારી કથન છે. શકા–અવિધિવાળાં અનુષ્ઠાન નભાવી લેવાની વૃત્તિથી જ દિનપ્રતિદિન વિધિમાગને લેપ થતું જાય છે, એમ નથી લાગતું ? સમાધાન–એ એકાન્ત શાસ્ત્રકારેને માન્ય નથી. આદિ ધાર્મિકની અશુદ્ધ પ્રવૃત્તિ પણ શુદ્ધ પ્રવૃત્તિનો હેતુ છે. તેથી નૈગમ નયના મતે આદિધાર્મિકની અસ.... વૃત્તિ પણ સમ્પ્રવૃત્તિ જ ગણાય છે. કારણ કે તે સત્મવૃત્તિની બાધક નહિ પણ સાધક જ હોય છે. શરત એટલી જ છે કે તેનું હૃદય તત્ત્વનું વિરેધક નહિ રહેવું જોઈએ. કિન્તુ અવિરેધક હોવું જોઈએ. શંકા-તત્ત્વનું અવિરોધક હૃદય કેને કહેવાય? સમાધાન–શાસ્ત્રીમાં એવા હદયવાળાને અપુનર્બન્ધક આદિ શબ્દોથી સંબોધ્યા છે. અપુનર્બન્ધક આત્મા તેને કહેવાય છે કે જે અતિ તીવ્રભાવે પાપને કરતો નથી,
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy