SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ = = શકસ્તવ-ભાવજિનેશ્વરનું સ્વરૂપ [૧૪૯ એશ્વર્ય–ભક્તિના સમૂહથી નમ્ર એવા દેવેન્દ્રો વડે વિહિત સમવસરણ અને પ્રાતિહાર્યાદિ રૂપ ઐશ્વર્ય ઠકુરાઈ ભગવાનને હેય છે. આવા પ્રકારના હોય તેજ પ્રેક્ષાવાને સ્તુતિ કરવા લાયક છે. તેથી આ બે પદે વડે સ્તોતવ્ય સમ્મદા કહી. હવે ત્રણ પદેવડે એ સ્તોતવ્ય સભ્યદાની હેતુ સમ્મદા કહે છે. ચારા સઘળી નીતિના કારણભૂત કૃતધર્મ-દ્વાદશાંગી, તેના કરનારા–અર્થથી પ્રરૂપનારા. તિથTi=જેનાથી સંસારસમુદ્ર તરાય તે તીર્થં-પ્રવચન અથવા તેને આધાર ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર, તેને કરનારા. વયંસંધુદ્ધા-સ્વયં–તથાભવ્યત્યાદિ સામગ્રીના પરિપાકથી પિતાની મેળે–ધ પામેલા–અજ્ઞાન નિદ્રામાં પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવારિરૂપ તત્વને અવિપરીત પણે જાણનારા. હવે ચાર પદ વડે સ્વૈતવ્ય સમ્પદાની વિશેષ હેતુ સમ્મદા કહે છે – પુડુિત્તમાનપુરૂષોત્તમ–સહજ તથાભવ્યત્યાદિ ભાવથી પરો પકારાદિ સદ્દગુણેમાં અન્ય પુરૂષ કરતાં શ્રેષ્ઠ-ચઢીયાતા. ઉરિસિાળંગપુરૂષને વિષે સિંહની જેમ શર્યાદિ ગુણવડે પ્રધાન સિંહ જેમ શર્યાદિ ગુણયુક્ત હોય છે, તેમ ભગવાન પણ કર્મ શત્રુને ઉચ્છેદ કરવા માટે શૂર, તપકર્મ કરવા માટે વીર, રાગાદિ તથા ક્રોધાદિલું
SR No.023518
Book TitleDevdarshanadi Dharm Karni
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherChimanlal Mohanlal Zaveri
Publication Year
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy