SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ એલ સુધા. : ૩૭૭ : ૧૦૫. તમે જગતની જેટલી વસ્તુઓ વાપરી તેટલીથી સતે।ષ તેા મળ્યો હશે જ, હવે પાછી તે વસ્તુ વાપરવાની ઇચ્છા પણ નહિ જ થતી હશે. 9 ૧૦૬, જે વાત સને ન કહેવાની હોય તે વાત ખીજાના આગળ કહીને ભલામણ કરવી કે · આ વાત કાઇને કહેશો નહિ તે ગભીર ભૂલ ગણાય, કારણ કે બીજાના આગળ કહેલી વાત આગળ ગયા સિવાય રહેતી નથી. જેવી રીતે તમે ન કહેવાની ભલામણ કરીને વાત કહી, તેવી જ રીતે તે પણ બીજા માણસને તમારી કહેલી વાત કહીને ન કહેવાની ભલામણ કરશે. તે વળી ત્રીજાને કહેશે. ત્રીજો વળી ચાથાને. આ પ્રમાણે ચાર કાને ગયેલી વાત સઘળે ફેલાઈ જશે. ' ૧૦૭, તમે અનેક જન્મામાં અનેક જીવાને મારીને અપરાધી અની રહ્યા છે અને આ જન્મમાં પણ હંમેશાં ઇંદ્રિયોના દાસ અનીને અનેક જીવાને મારી રહ્યા છે માટે જ તમને માતના ભય રહ્યા કરે છે. જો તમારે માતનેા ભય ટાળવા હાય તે કાઇ પણ જીવને મારી અપરાધી બનશે નહિ. cr ૧૦૮, તમે “ હું હાંશિયાર છું, હું બુદ્ધિશાળી છુ...” એવુ અભિમાન રાખતા હૈ। તેા કાઢી નાંખો, કારણ કે જ્યાં સુધી તમે તમારા આત્માને જન્મમરણના દુ:ખામાંથી છે।ડાવતા નથી ત્યાં સુધી તમારામાં અક્કલ કે હાંશિયારી છે જ નહિ. ૧૦૯. તમને કાઈ પાપી કહે છે ત્યારે તમને માઠું લાગે છે તે પછી પાપ શા માટે કરે છે ? જેવુ' કરશે। તેવું સહુ કાઇ કહેશે. પાપ ન કરે। અને પાપ કરવું હાય તા માઠું ન લગાડા. ચારી, લુચ્ચાઈ, જીવહિંસા વગેરે પાપાચરણ છેાડી
SR No.023513
Book TitleGyanpradip
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages446
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy