SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ કરનારા તે મહાપુરુષે સુખનો ઉપભેગ ઈરછારહિતપણે, કેવળ પૂર્વકૃત કર્મના ઉદયે જ કરતા હતા. આ સુખવિષયક માધ્યશ્ય યોગની છ દષ્ટિઓમાંથી પસાર થયા પછી આવે છે. (૪) દુ:ખવિષયક માયથ્ય - દુખવિષયક માધ્યસ્થમાં દષ્ટાન્ત ભગવાન શ્રી મહાવીરદેવ, ગજસુકુમાળ મુનિ અને બંધક મુનિના શિષ્ય વગેરે છે. (૫) ગુણુવિષયક માયશ્ચ-ગુણવિષયક માથથ્ય લબ્ધિધર મુનિઓને હોય છે. તેઓ વિચારે છે કે-ક્ષયોપશમ ભાવ આત્માની અપૂર્ણતા છે. તેમાં આનંદ માનવાને હેય જ કેમ? લબ્ધિ, સિદ્ધિ, વગેરે ક્ષયોપશમ ભાવના ઘરની છે. (૬) મોક્ષવિષયક માધ્યચ્ય-મક્ષ વિષયક માધ્યશ્ય અપ્રમત્તાદિ ઉપરના ગુણસ્થાનકોએ પ્રગટે છે. તેને અસંગ અનુષ્ઠાન પણ કહે છે. તે સમયે સમતાજનિત સહજાનંદરૂપ અમૃતના મહાસાગરમાં તે મહાત્માએ મન બને છે. (૭) સર્વ વિષયક માય મોક્ષવિષયક માધ્યત્ર્ય કેવલી ભગવંતેને હોય છે અને કેવલી ભગવંતોએ બતાવેલાં તનું અનેકાન્તદષ્ટિથી ચિંતન કરનાર મહાપુરુષને એ માધ્યશ્ય સ્વયમેવ પ્રગટે છે. આ માધ્યશ્યને ધારણ કરનારા મહા મુનિઓ સર્વ વિચારે અને સર્વ વચને પ્રત્યે મધ્યસ્થ હોય છે. તેઓની મનઃપરિણતિ સર્વનયાવાહી હોય છે. આવી પરિણતિ વિના વસ્તુને યથાર્થ નિર્ણય સંભવતો નથી, ઉત્સર્ગ–અપવાદ, નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy