SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ચૈાગ્ય છે. તે માટે સર્વજ્ઞ ભગતાએ ઉપદેશેલ નવ થાડાનુ‘ પાલન તથા તપશ્ચર્યાં વિગેîતુ... આચરણ કરવું તે જ સાચા ઉપાય છે. તથા પરિગ્રહ પણ અપ્રાપ્તની ઈચ્છા, પ્રાપ્તનું રક્ષણ અને નાશ પામે તેા શેક કરાવે છે અને તે ઇચ્છા, રક્ષણ, અને શાકથી ઉત્પન્ન થતાં દુઃખને જ આપે છે. આ રીતે આશ્રવાના ઢાષા વિચારવાથી આત્મા આશ્ર વાતે છેાડવા તત્પર થાય છે. વળી મન, વચન, કાયાના અશુભ ચોગા પશુ આ લાક અને પરલેકમાં દુઃખને આપનારા થાય છે. હિ‘સા, સ્તેય, અબ્રહ્મ, વિગેરે અશુભ કાયયેાગ છે. અસત્યભાષણ, કંઠાર વચન, વૈશુન્ય આદિ અશુભ વાગ્ાગ છે, તથા દ્રોહ, ઇર્ષ્યા, અસૂયા, હર્ષોં, શેક, દીનતા, અભિમાન આદિ અશુભ મનાયેાગ છે. તે પણ આત્માને આ ભવમાં અનેક દુઃખા આપી પરભવમાં બલાત્કારે દુગાઁતિમાં લઈ જાય છે. મિથ્યાત્વ આદિ કર્મીને આવવાનાં દ્વાર છે. મિથ્યાત્વના ઉદયથી ક્રમ બંધ થાય છે. તત્ત્વભૂત પદાર્થ'ની અશ્રદ્ધા તેનું નામ મિથ્યાત્વ છે. તેવી રીતે સમકિતષ્ટિ પણ પ્રાણાતિ પાતાદિ દ્વાજેથી અટકે નહિ તે ક્રમના આશ્રવ થાય છે. સમ્યગ્દષ્ટિ અને વિતિવાન્ પણ નિદ્રા, વિષય, કષાય, ત્રિકથા આદિ પ્રમાદમાં પડેલે ક્રમ બાંધે છે. કષાય પ્રમાદ સૌથી મળવાન છે. તેથી કષાયને પણ જુદું' આશ્રવનું કારણ કહ્યું છે. તથા મનદ'ડ, વચનદ’ડ, કાયદ ́ડ, પશુ આશ્રવાનાં દ્વારા
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy