SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ va મિત્ર ગણુ છુ. પણ હવે મારે તે તમામ પાપસ્થાનકાના ત્યાગ કરવા જોઇએ અને એ ત્યાગ કરવા માટેના પુરુષા કરવાનું બળ હે પ્રભુ ! મારામાં કયારે પ્રગટ થશે ? હે પ્રભેા ! મારા હૃદયમાં સર્વ જીવા પ્રત્યે મૈત્રીભાવ, દુઃખી જીવા પ્રત્યે દ્રવ્યથી અને ભાવથી કરુણાભાવ, ગુણી જના પ્રત્યે પ્રમાદભાવ અને કાઈપણ ઉપાયથી સુધાર્યા ન સુધરી શકે તેવા જીવા પ્રત્યે મધ્યસ્થ ભાવ, આવી પ્રશસ્ત ભાવનાઓ મારા હૃદયમાં કયારે જાગૃત થશે ? હે ભગવન્ ! હુ· નવતત્ત્વ ભણ્યા, પણ તત્ત્વમય ન થયા, ક્ષેત્રસમાસ ભથૈ પણ આંતર શત્રુઆના સમાસ કરતાં ન શીખ્યા, ચાવીસ દડક મે... વાંચ્યા, વિચાર્યા પણ અંદરના ક્રૂડ મૈં ન તયા, જીવના પાંચસે ત્રેસઠ ભેદવિચાર્યા પણ અભેદમય ન થયા, ક્રમ ગ્રંથ વાંચ્યા પણુ ક્રમની વિવિધ પ્રકૃતિએના વિચાર કરી મારા પેાતામાંથી તે પ્રકૃતિના ત્યાગ કરવા સમથ ન થયા, શાસ્રા વાંચ્યા, સાંભળ્યા પણ તેના ભાવાથ ન સમજ્યા, સત્સ ́ગ કર્યાં પણ સત્યજ્ઞાન ન થયું. ભવચક્રમાં અનેકવાર સદ્ગુરુ મળ્યા પશુ સ્વચ્છંદે ચાલવાની અનાદિ ટેવ ન જવાથી તેમને ત્રિકરણ ચાગે અનુસર્યા નહિ, તેમના પ્રત્યે નમ્ર બન્યા નહિ. પ્રમાક્રના પરિહાર કર્યાં નહિ. વિષય-કષાયની તીવ્રતા ટળી નહિ અને તેથી તેમની આજ્ઞાનું પાલન કર્યું નહિ, તેથી તેમના સચાગ ફૂલ્યા નહિ. શ્રી તીથકર ભગવ'તાના ચરિત્રા વાંચ્યા, સાંભલ્યા પણ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy