SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ભક્તિપૂર્વક થતી સ્તવનાના મહિમા અદ્ભુત છે. ગુણ બહુમાન પૂર્ણાંકની ભક્તિ સર્વ કલ્યાણકારિણી છે, જે જે ગુણા પ્રાપ્ત કરવાનું આપણું ધ્યેય છે, તે તે તમામ ગુણા એક જ જગ્યાએ પરમાત્મામાં પરાકાષ્ટાએ પહેાંચેલા છે. પરમાત્મા એટલે સર્વોત્કૃષ્ટ અન ́ત ગુણ્ણાનું પવિત્ર ધામ. સ કલ્યાણકારી સદ્ગુણાને એક જ સાથે રહેવા માટેનુ' જો કોઇ સ`કેતસ્થાન હાય, તે તે પરમાત્મા છે. જગતમાં એક પણ એવા સદ્ગુણુ નથી, કે જે પરમાત્મામાં પરાકાષ્ઠાએ વતતા ન હાય. જગતમાં પણ જ્યાં જ્યાં સદ્ગુણરૂપી ગંગાના પ્રવાહ વહી રહ્યો છે, ત્યાં ત્યાં તે પ્રવાહ પણ પરમાત્મારૂપી હિમાલયમાંથી નીકળેલા છે. એટલે પરમાત્મા જેમ સ સદ્દગુણ્ણાનુ ધામ છે, તેમ જગતમાં પણ સદ્ગુણેાના પ્રવાહ વહી રહ્યો છે તેનું ઉદ્ગમસ્થાન પણ પરમાત્મા છે. આપણને પ્રભુ પ્રત્યે ભક્તિ જાગે છે, તેમાં પણ પરમાત્માની અનંત કરૂણા, સર્વ જીવરાશિને તારવા માટેની તેએાની ઉત્કૃષ્ટ ભાવના અને તેએાની પરોપકારરસિકતા ક્રાણુ છે, તેઓની ગુણુપ્રકČતા અને અચિંત્ય શક્તિ એમાં કામ કરે છે. ભગવાનનું નામ લેતાંની સાથે જ કે તેમનુ ઇન કે તેમના સદ્ગુણ્ણાનું ચિંતવન કરતાની સાથે જ, ભયંકર રાગદ્વેષાદ્રિ ક્લિષ્ટ ભાવાથી અને તે ભાવાના પરિણામે ઉત્પન્ન થનારી દુઃખ, દૌર્ભાગ્ય અને દુર્ગતિ આદિની વિવિધ આપ ત્તિઓમાંથી મચાવીને ભગવાન આપણું રક્ષશુ કરે છે. *
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy