SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ હે વીતરાગ' તમારા પ્રવચનમાં જે કે નિયાણું બધવાનું એટલે કે ધર્મના બદલા તરીકે કંઈ માગવાનું વાયું છે, તેમ છતાં હું એવી ઇચ્છા કરું છું કે દરેક ભવમાં તમારાં ચરણોની પાસના કરવાને વેગ મને પ્રાપ્ત થજે. (૩) હે નાથ! તમને પ્રણામ કરવાથી દુઃખનો નાશ થાય, કર્મને નાશ થાય, સમાધિપૂર્વક મૃત્યુ થાય અને સમ્યક્ત્વ સાંપડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થજે. (૪) | સર્વ મંગલેમાં મંગળરૂપ, સર્વ કલ્યાણના કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન સદા જયવંતુ વર્તે છે. (૫) પ્રણિધાન સૂત્રને ભાવાર્થ – પ્રણિધાન સૂત્રની શરુઆતમાં વીરા ! sre! એ શબ્દોથી વીતરાગ પરમાત્માને વિજય ઈચ્છવામાં આવ્યા છે. હે વીતરાગ ! તારો વિજય થાઓ !” તારા વિજયમાં વિશ્વને વિજ્ય છે. વીતરાગના વિજયમાં રાગાદિ દેને પરાજય છે અને દેશના પરાજયમાં જ વિશ્વને વિજય છે. હે જગ તારે વિજય થાઓ!” પ્રાણીઓને જગતનું યથાવસ્થિત સ્વરૂપ કહે તે જગદ્ગુરુ કહેવાય છે. જેઓ પ્રથમ જગતના યથ સ્થિત સ્વરૂપને સવયં જાણે છે, તથા જ્ઞાન મુજબ દુનિયાને યથાવસ્થિત સ્વરૂપ બતાવે છે. તેઓ જ જગદગુરુ પદની પ્રાપ્તિને બને છે. વીતરાગના
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy