SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ << હવે ક્રૌત્ય ગયુ” એ જાતિની માનસિક વૃત્તિ-સાષ ઉત્પન્ન થાય છે, તેમ જિનધČરૂપી ચિન્તામણિ રત્નની પ્રાપ્તિ થવાથી અને તેને! મહિમા માલૂમ પડવાથી क इदानीं संसार ” હવે સ`સાર કાણુ માત્ર છે ? એ જાતિની દુઃખની ચિન્તાથી રહિત માનસિક લાગણી ઉત્પન્ન થાય છે. 66 ધાળા-ધારણા વડે. અવિસ્મરણપૂર્વક કેન્તુ શૂન્યચિત્ત નહિ. ધારણા-જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમથી ઉત્પન્ન થનારી, પ્રસ્તુત એક વસ્તુને વિષય કરનારી તથ! અવસ્મ્રુતિ, સ્મૃતિ અને વાસનારૂપ ભેદવાળી ચિત્તપરિણતિ શાસ્ત્રમાં એને ૮ સાચા મેાતીની માલાને પરાવવા ’નાં દૃષ્ટાંતની સાથે સરખાવી છે. તેવા પ્રકારના ઉપયોગની દૃઢતાથી તથા યથાયેગ્ય અક્ષિપ્તપણે સ્થાનાદિ યાગમાં પ્રવૃત્તિ થવાથી ચૈગરૂપી ગુણની માલા નિષ્પન્ન થાય છે. અણુવેદ-અનુપ્રેક્ષા વડે વિચારણાપૂર્વક કિન્તુ કેવળ પ્રવૃત્તિ માત્રરૂપે નહિ અનુપ્રેક્ષા-જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયપશ્ચમથી ઉત્પન્ન થયેલે અનુભૂત અના અભ્યાસના એક પ્રકાર, પરમ સ્વેયને! હેતુ, ઉત્તરાત્તર વિશેષ વિશેષ પ્રતીતિ કરાવનાર, કૈવલજ્ઞાનની સન્મુખ લઈ જનારા ચિત્તને ધમ શાસ્ત્રમાં એને ‘રત્નશાધક અનલ'ની ઉપમા આપવામાં આવી છે. રત્નને પ્રાપ્ત થયેલા રત્નશેધક અનલ એમ રત્નના મલને બાળી નાંખી શુદ્ધિ પેદા કરે છે, તેમ આત્મરત્નને પ્રાપ્ત થયેલે અનુપ્રેક્ષા રૂપી મનલ ક`મલને આળી નાંખી કૈવલ્યને પેદા કરે છે. કારણ કે તેના તેવે! સ્વભાવ જ છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy