SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ કરાવવે તથા પૂજા અને સત્કાર કરવા જોઇએ. અનુમેદન કવું, એ પ્રાધુ માટે કર્તવ્ય છે. સમ્ભાળત્તિજ્ઞા-સમ્માન નિમિત્તે, સમ્માન એટલે સ્તુતિ આદિ વડે ગુણેન્નતિ કરવી, અથવા માનસિક પ્રીતિ વિશેષ. હવે વન્દનાદિ શા માટે? તે કહે છે. સોદ્દિામવત્તિયાણ-માધિલાભ નિમિત્તે, એષિ એટલે શ્રી અરિહંત પ્રણીત ધર્મની ભાવથી પ્રાપ્તિ. હવે એધિલાભ શા માટે? તે કહે છે. નિવસવત્તિયા-નિરુપમ્રગ નિમિત્તે, નિરુપસંગ એટલે જન્માદિ ઉપસર્ગ રહિત સ્થાન-માક્ષ. શ્રદ્ધાદિથી રહિત આત્માને આ કાયાત્સગ કરવા છતાં અભિલષિત અથ'ની સિદ્ધિ માટે થતા નથી. માટે ‘લદ્યાર્’ ઇત્યાદિ પટ્ટા કહે છે. સદ્ધાળુ, મેદ્દાર, પીફળ, ધારળાઇ, અનુપેદ્દા, વઢમાળીણ ઝામિ શાકમ્પ્સનું-વધતી એવી શ્રદ્ધા વડે, મેધા વડે, ધૃતિ વડે, ધારણાવડે અને અનુપ્રેક્ષાવડે હું કાયાત્સગ કરું છું. વધતી કિન્તુ અવસ્થિત નહિ. વધતી શ્રદ્ધા, વધતી મેધા, વધતી ધૃતિ, વધતી ધારણા અને વધતી અનુપ્રેક્ષા. સાધુ અને શ્રાવ કને આધિલાભ હાય જ છે તે પછી તેની પ્રાથના કરવાની શી જરૂર? એધિલાભ હાવાથી મેક્ષ પણ મળવાના જ છે,
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy