SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ કૃપારસમય છે? અથવા કરમય છે ? અથવા શું આનંદમય છે? અથવા મહાદયમય છે? અથવા શુભ ધ્યાનની લીલામય છે? અથવા તત્વજ્ઞાનમય છે? અથવા સુદર્શનમય છે ? અથવા ઉજજવળ ચંદ્રની પ્રભાના શ્રેષ્ઠ ઉદ્યોતમય છે ? આવા પ્રકારની આપની મૂર્તિ સજજનોને સદા પવિત્ર કરે. (૩૦) धन्या दृष्टिरियं यया विमलया दृष्टो भवान् प्रत्यहं. धन्याऽसौ रसना यया स्तुतिपथं नीतो जगद्वत्सल । धन्यं कर्णयुगं वचोऽमृतरसः पीतो मुदा येन ते धन्यं हृत् सततं च येन विशदस्त्वन्नाममन्त्रो धृतः ।। ३१ ।। તે દષ્ટિને ધન્ય છે કે જે નિર્મળ દષ્ટિએ હમેશાં આપનાં દર્શન કીધાં, તે રસના-જિ હાને ધન્ય છે કે જેણે જગવત્સલ એવા આપની સ્તુતિ કીધી, તે કાનને ધન્ય છે કે જેણે આપના વચનરૂપી અમૃતને રસ આનંદથી પીધે, તથા તે હદયને ધન્ય છે જેણે સતત આપના નામરૂપી નિર્મળ મંત્રને ધારણ કર્યો (31) नित्याऽऽनन्दपदप्रयाणसरणि श्रेयोऽवनीसारणी. संसाराऽर्णवतारणकतरणी विश्वर्द्धिविस्तारिणी । पुण्याङ्करभरप्ररोहधरणी व्यामोहसंहारिणी, प्रीत्यै कस्य न तेऽखिलाऽऽर्तिहरिणी मूर्तिमनोहारिणी ॥२२॥ નિત્યાનંદ-મક્ષપદ પ્રત્યે પ્રયાણ કરવા માટે નિસરણી, કલ્યાણરૂપી પૃથ્વીની નક, સંસારસાગર તરવા માટે અદ્વિતીય
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy