SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માના ચેાત્રીસ અતિશયા. અતિશય એટલે સમસ્ત જગતથી ચઢીયાતી અવસ્થા. લાકમાં ચમત્કાર કરનારી લેાકેાત્તર સ્થિતિ. શ્રી અહિત પરમાત્માએને આવા ચેાત્રીશ અતિશયા હોય છે, તેમાં ચાર અતિશયા જન્મથી હાય છે, અગિયાર અતિશય કમ ક્ષયથી ઉત્પન્ન થાય છે અને એગણીસ અતિશયા દેવકૃત હાય છે. આ ચેાત્રીસ અતિશયાનુ હૃદય ગમ વન કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ “ અભિધાન ચિંતામણિ ”ના દેવાધિદેવ નામના કાંડમાં તથા “ શ્રી વીતરાગ સ્નેાત્ર” તથા “ચાગશાસ્ત્ર” આદિ ગ્રન્થામાં સુરમ્ય કાવ્યેામાં કર્યુ છે. અહી એ ચૈત્રીશ અતિશયે ને પ્રથમ નામમાત્રથી અને પછી તેની થેડી વધુ વિગત જોઇએ. ૪. મૂળ અતિશય. (૧) અદ્દભુત દેહ (૩) રૂધિર સફેદ અને માંસ સારા વર્ણોદિવાળુ ૧૯. દેવકૃત (૧) દાઢી મૂછ માથાના વાળ ન વધવા. (૨) સુગંધિ શ્વાસ (૪) અદૃશ્ય આહાર-નિહાર. અતિશય. (૨) જઘન્યથી ક્રોડ દેવ સાથે હાય.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy