________________
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાર્થ-બીજો ભાગ
સાગરોપમની શુકલલેશ્યાની જઘન્ય સ્થિતિ લાંતકમાં સમજવી. એ મુહૂત્ત અધિક તેૌશ સાગરોપમની શુકલલેશ્યાની ઉત્કૃષ્ટ स्थिति अनुत्तरोमां समभवी. ( ५५ - १४११ )
किण्हा नीला काऊ, तिण्णिऽवि एसा उ अहमलेसाओ । आहिं विहिंsवि जीवो, दुग्गइं उववज्जइ ॥५६॥
तेऊ पहा सुक्का, तिणिऽवि एआ उ धम्मलेसाओ । आहिं तिहिंsवि जीवो, सुग्गह उवज्जइ
॥५७॥
३७०
कृष्णा नीला कापोतास्तिस्रोऽप्येताऽधमलेश्याः एताभिस्तिसृभिरपि जीवो, दुर्गतिमुपपद्यते तैजसो पद्मा शुक्लास्तिस्रोऽप्येता धर्मलेश्याः एताभिस्तिसृभिरपि जीवः, सुगतिमुपपद्यते
॥ युग्मम् ॥
1
॥५६॥
1
॥५७॥
॥ युग्मम् ॥
અકૃષ્ણ, નીલ અને કાપાત અધમ–અપ્રશસ્ત લેશ્યા કહેવાય છે. આ ત્રણ અપ્રશસ્ત વૈશ્યાથી જીવ નરક–તિય ચગતિ રૂપ દુ`તિને પામે છે. તેજો,પદ્મ અને શુકલલેશ્યા વિશુદ્ધતાના કારણે ધમ હેતુ હાઈ ધર્મ પ્રશસ્ત લેશ્યાઓ કહેવાય છે. આ ત્રણ પ્રશસ્ત વૈશ્યાથી જીવ નર-દેવગતિ રૂપ સુગતિને પામે છે, અર્થાત્ જે વૈશ્યામાં જીવ મૃત્યુ પામે છે, તે લેશ્યાવાળા સ્થાનામાં જીવ ઉત્પન્ન થાય છે. (૫૬+૫૭ ૧૪૧૨+૧૪૧૩) लेसाहिं सव्वाहिं, पढमे समयंमि परिणयाहिं तु न हु कस्सवि उववाओ, परे भवे होइ जीवस्स
1
॥५८॥