SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રવચન-માતૃ અધ્યયન-૨૪ ૧૩૩ રૂપ વચનગુપ્તિ સમજવી. કાયગુપ્તિ :-ઉભા રહેવામાં, બેસવામાં, સૂવામાં, તેવા હેતુથી ખાડા વગેરેના ઉલ્લ‘ધનમાં, સતપણે ગમન કરવામાં, ઇન્દ્રિયાને શબ્દાદિમાં જોડવામાં યાને કાયા સંબંધી સમસ્ત વ્યાપારીમાં, અભિઘાત માટે આંખ, મુષ્ઠિ આદિ આકાર રૂપ સ'કલ્પસૂચક સંરભમાં પરિતાપકર મુષ્ઠિ આદિના અભિઘાત રૂપ સમારભમાં અને જીવહિં'સા રૂપ આરંભમાં પ્રવતતી કાયાને જયાશીલ મુનિ પાછી વાળે, અટકાવી દે! અને શુભ વ્યાપારમાં પ્રવર્તાવે ! અર્થાત્ કાયિક અશુભ વ્યાપારથી નિવૃત્તિ અને શુભ વ્યાપારમાં પ્રવૃત્તિરૂપ કાયગુપ્તિ સમજવી. (૨૦ થી ૨૫-૯૩૩ થી ૯૩૮) एयाओ पंच समिईओ, चरणस्स य पवत्तणे । મુન્ની નિયત્તળે પુત્તા, અનુમઘેનુ ય સમો રદ્દ एताः पञ्च समितयः, चरणस्य च प्रवर्तने । गुप्तयो निवर्त्तने उक्ता, अशुभार्थेभ्यश्च सर्वतः ||२६|| અ -આ પાંચ સમિતિએ સત્ ‘ચેષ્ટા’ રૂપ ચારિત્રની પ્રવૃત્તિમાં કહેવાયેલી છે, અર્થાત્ ચારિત્રમાં પ્રવૃત્તિ રૂપ સમિતિઓ છે. જયારે સ અશુભ મનાયેાગ વગેરેથી નિવૃત્તિમાં પણ એટલે સ શુભ મનાયેાગ વગેરેમાં પ્રવૃત્તિ રૂપ અને સ અશુભ મનેયોગ વગેરેથી નિવૃત્તિ રૂપ ગુપ્તિએ કહેવાય છે. આ પ્રમાણે સમિતિ અને ગુપ્તિ વચ્ચે ભેદ છે. (૨૬૧૯૩૯) एयाओ पत्रयणमायाओ, जे सम्म आयरे मुणी । सो खिष्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए तिबेमि ॥ २७ ॥
SR No.023498
Book TitleUttaradhyayan Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1982
Total Pages488
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_uttaradhyayan
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy