________________
૧૨૧
શ્રી નેમિપ્રવજ્યાધ્યયન-૯
અથ–નમિરાજર્ષિની પ્રત્યક્ષ થઈને ઈન્ડે રસ્તુતિ કરવા છતાં, વિદેહદેશના અધિશ્વર નમિરાજર્ષિ, ગર્વિત નહિ બનતાં આત્માને સ્વ-સ્વરૂપ પ્રતિ નમાવનાર બને છે. તેઓ રાજધાનીને ત્યાગ કરી સંયમની સાધનામાં ઉજમાળ થયા, પરંતુ ઈન્દ્રની પ્રેરણાથી ધર્મથી ખસ્યા નહીં. (૬૧-૨૮૭) एवं करिति संबुद्धा, पंडिआ पविअक्खणा । विणिअति भोगेसु, जहा से नमी रायरिसी तिमि ॥६२॥ एवं कुर्वन्ति संबुद्धाः, पण्डिताः प्रविचक्षणाः । विनिवर्तन्ते भोगेषु, यथा स नमी राजर्षिः इति ब्रवीमि ॥६२॥
અર્થ–આ પ્રમાણે જેમ નમિરાજર્ષિ, સ્વધર્મમાં નિશ્ચલતાવાળા થયા, તેમ તત્ત્વજ્ઞાની, ગીતાર્થ, અભ્યાસના
અતિશયથી ક્રિયામાં નિષ્ણાત બીજા મુનિઓ પણ ભોગેથી વિરામ પામનારા થાય છે. આ પ્રમાણે હે જંબૂ હું કહું છું. (૬૨–૨૮૮).
છે નવમું શ્રી નેમિપ્રવજ્યાધ્યયન સંપૂર્ણ