SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણસિત્તેરમું ] સ્થાનાંગસૂત્ર [૫૫ ઉપાશ્રયમાં પ્રાણાતિપાતને પાપ માનવું, પરિક્રમણ વખતે પ્રાણાતિ. પાતને પાપ કહેવું. અન્ય સ્થાન વિષયક જ્ઞાન થયું હોય તે અન્ય સ્થાનમાં આડું આવતું નથી. અહીં શાતપણે ત્યાં ઉષ્ણપણું છે. વિમા સંકલ્પમાં તે જ્ઞાન આડે આવતું નથી. પ્રતિક્રમણ અને ઉપાશ્રય પૂરતું પહેલે પ્રાણાતિપાત વગેરે જ્ઞાન થયું છે. જ્યાં ક્ષેત્રમાંતર, કાલાંતર થાય ત્યાં પાપના વિચારો આવવામાં એ જ્ઞાન નડતું નથી. જ્યાં જ્યાં પ્રાણાતિપાત ત્યાં ત્યાં પાપ એ જ્ઞાન થયું હોય તે પ્રાણાતિપાતને વિચાર આવતાં સત્તર ગળણે ગળીએ. સ્થાન અને કાલ ખસ્યા એટલે જ્ઞાન ખસ્યું. સર્વ ક્ષેત્ર અને સર્વ કાળને અંગે હેય તે, ચાહે તે અહીં ચાહે તે ત્યાં હોય, તો પણ તેને વાંધો આવતો નથી. અણચિ આવે ત્યાં ચમકે અશુચિ પદાર્થને અરુચિ તરીકે સમજ્યા. કાં તો મહેતાજીએ, કાં તે માતાએ સમજાવ્યા, પણ તે સાર્વત્રિક સંકલ્પ રાખે. જ્યાં અશુચિ આવે ત્યાં ચમકે. અશુચિને માતાએ “છી' કરાવી દીધું. શબ્દ બલવાની તાકાત ન હતી. કોઈકેષ કે વ્યાકરણને છી' શબ્દ નથી. જે વખતે શબ્દનું ભાન નથી તે વખતે પદાર્થનું ભાન કરાવી દીધું. તેને સાર્વત્રિક લીધું. જ્યારે જિનેશ્વરનું જ્ઞાન તે કેવું પકડયું? દહેરા ઉપાશ્રયનું. સામાયિક અને પશ્ચિમણુના વખત પૂરતા અઢાર પાપસ્થાનક. છેક ઘરમાં “છી કહે, બહાર જઈને પણ છી' માં બગાડી આવે તે મા વીડીય આ વીતરાગ તેથી તેમને વકી તેઓ તમને પરપુદગલ કયી ચીજ, કેવી રીતે રખડાવે તે સમજાવે છે. તમારે તો ભીંતની વચ્ચે કબૂલ. અરે! આત્મા અનાદિથી રખાયે માને, પણ બહાર જઈ આવીને આખું શરીર બગાડી આવવાનું છે. તમને રોજ સમજાવે અને બહાર જાઓ તે એવાના નેતા ! સમજવનારને કેટલી ચીડ ચઢવી જોઈએ ? નાના બાળકને સમજાવે, ધ્યાનમાં ન રાખે ને બહાર જઇને બગાડે તે મારી છે. તમને લગડી ધોવા પડે તેને અરકારો, પણ તમારા આત્માને વારંવાર ધે પડે તેનું શું?
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy