SearchBrowseAboutContactDonate
Page Preview
Page 855
Loading...
Download File
Download File
Page Text
________________ અડસઠમું ] સ્થાનીંગસૂત્ર [ ૪૪૭ ગુરુ ખનવા માંડયા. અત્રતારવાદ આવ્યા, તેઓ જીવ શરીરને ભિન્ન માનવા મડયા. ભિન્ન ન માને તેા અવતારની લીન્ના ઇશ્વરને લાગુ પાડવાનુ અને સ ંયમને સારું' માનવાનુ' ન રહ્યું, નાસ્તિકરૂપે ખેલવું પાયું. સંયમથી દૂર જવાનું થયું, સયમને સારું' ન મનાયુ' ત્યારે નાસ્તિકમાં જવું" પડયું'. તેમાં જઇને શરીર એ જ આત્મા એમ અભિન્નપણું માનવું પડયું. આ પૃથ્વીઆદિ પાંચ તાથી જીવ ઉત્પન્ન થયા ને તેમાંજ લય પામવાનો. આવી રીતે ભિન્નવાદઅભિન્નવાદવાળા તેમ નિત્યનિ સવાદવાળા કાઈ પણ પદાર્થને એકરૂપે કહી શકતા નથી. કાંઇ નહિ તા તે તે ક્ષણપણે બદલાશે, ન બદલાય તે આડાઅવળી. ઉત્પન્ન થયુ ત્યારે દસ વર્ષે ટકત્રાની સ્થિતિ હતી, એક વર્ષ થયું તેા વટવાનું, નવ વર્ષ ટકવાન. સ્વભાવ ફર્યાં તેા વસ્તુ ફરી કે નહિ ? સ્વભાવ તેનું નામ કે તેની સાથે વસ્તુ ફરવી જોઇએ. એક મિનિટ પહેલાં કાષ્ઠને દાખડી આપી તે! બીજી મિનિટે માગવાને હકશે ? દુનિયામાં પેલા તેા લુચ્ચાથી તપેલા મરી ગયા હતા, મામાં તેા સાચા તપેલા મરી જવાના. ક્ષણે જુદાપણું છતાં વસ્તુના આકાર, રૂપ, રસ વગેરે રડે છે તેને લીધે વસ્તુ છે એમ કહે` પડે. ગળાને સીધી રાખી, સીધીને વાંકી કરી, સીધાપણાની આંગળીના નાશ અને [કાપણાની ઉત્પત્તિ. આંગળીપણું એમને એમ છે. , પ્રાણાતિપાતવિમણુ કાણુ માની શકે? જિનેશ્વર મહારાજે ત્રણ વસ્તુ કહી છે. ‘કનેક્ યા વિમુક્ વાયુર્વે વા’ વાંકાપણું ઉત્પન્ન થયુ, સીધાપણું નાશ પામ્યું, પણ અળીપશુ ચાલુ છે કાઈ પણ ચીજમાં ત્રણે માન્યા સિવાય છૂટકે નથી. એકાંત નિત્ય અને એકાંત અનિત્ય કાઇ વસ્તુ નથી. જિનેશ્વરના સિદ્ધાંતે કાઈ પણ વસ્તુ એકલી ઉત્પન્ન થયાવાળી અને એકલી નાશ પામવાવાળી નદ્ધિ, અને નિશ્ચયે રહેવાવાળો પણ નહિ. આવુ` છતાં જેને હિં...સા માનવી નહિં તેને શું કરવુ પડે ? જીવને નિત્ય માની લીધા.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy