SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન કમરાજના નિગાહલાલ હથિયાર આ કષાય એ મોઢું ફેરવે તે મોહનીય અને બાકીના ત્રણ ઘાતી કર્મને ઉડાવી દે, પણ મિથ્યાત્વ અને અવિરતિ એ બે કર્મરાજાના નિમકહલાલ હથિયાર છે. કેઈ દિવસ છૂટે નહિ. કર્મરાજાને તુહી તુહી કરીને નળગવાવાળા. મિથ્યાત્વ અને અવિરતિ મોક્ષની નીસરણી બન્યા નહિ. એ તો કમરાજાના નિમકહલાલ નોકર છે. રાગ દેશ અને યોગ નિમકહરામ છે કમરાજાએ પોતાના પક્ષને માટે તૈયાર કર્યા, સીંચ્યા કર્મરાજાએ, છતાં એ તે વખતે આપણું પક્ષમાં આવી જાય તેવા છે. રાગ દેવ અને લેગ કમરાજાના નેકર ખરા પણ ટેલ. કુટેલ નિમકહરામને પક્ષમાં લેવાય છે. પ્રશસ્તચાગ અને કષાય એ તે નાતાની નારી જેવા નાતરાની નારીને નામે મકાન, મિલ્કત કરાય નહિ. માલની કુંચી ? તે બરીની પાસે, રિલા ચેપડા બૈરીની કૂચીમાં જઈ પડે. તેથી તે ટલ ખાતું નથી, જિદગીનું બંધાયેલું ખાતું છે, પણ નાત-- રાની નારીને નામે મિલકત રહી શકે નહિ, તેમ પ્રશસ્ત યોગ અને પ્રાસ્ત કપાયા પણ નાતરાની નારી. એના ભરોસે મિલકત કે દહાડે ચઢાવવી નહિ. નાતરાની નારીને નામે મિકત ચઢાવે તેને ધપા ખાવાનું થાય, માટે તેને હવે કાઢવી. જ્યાં દસમું ગુણઠાણું આવ્યું, માવજીવના બંધારણવાળી મળી ગઈ કે નાતરીઆ નારીને રજા. કાયિકભાવ મળી ગયો કે પ્રશસ્ત રાગ દ્વેષ યોગને શ્યાછેડા કરીને છોડી દીધા. ચૌદમે વેગને અને દશમે રાગને છેડી દીધું. કુટેલ પાસેથી ફાયદે લઈ શકાય તેટલો લઈ લેવો. એના ભરોસે ન જવું. રાગ દેપ અને પગ એ બે કમરાજાના કુટેલ નેકરે છે, માટે તેને છેડીને કમરાજાને ધક્કો મારવાને. મિથ્યાત્વ અને અવિરતિ કમને ભેદ આપતા નથી, પ્રસ્ત રાગ, દ્વેષ અને યોગ ભેદ આપે છે. કર્મની કટિતાને ભેદ અરિહંત ઉપર પ્રસ્ત રાગ થયો ત્યારે ખુલ્લો શો.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy